શુભેચ્છા મુલાકાત તથા પ્રવાસ
ભારત વિકાસ પરિષદ પશ્ચિમ રીજનના રીજનલ જોઇન્ટ જનરલ સેક્રેટરી શ્રી દિનેશભાઈ વોરા તા:૧૭/૦૫/૨૦૨૫ ના રોજ ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા ની સતાવાર મુલાકાતે પધાર્યા હતા. શાખાની બહેનો દ્વારા તેમનું તિલક…
Patan : રાધનપુર-સાંતલપુરમાં “નમો કે નામ” રક્તદાન શિબિર ભવ્ય આયોજન સાથે સફળ. Patan News
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે સેવાકાર્યની અનોખી ઉજવણી – 100થી વધુ યુનિટ રક્ત એકત્રિત રાધનપુર/સાંતલપુર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં વિવિધ સેવાકાર્યો યોજાઈ રહ્યા છે. તે જ અંતર્ગત…
રાહુલ ગાંધી 7 મહિનામાં છઠ્ઠીવાર ગુજરાત આવશે:જૂનાગઢમાં શહેર-જિલ્લા પ્રમુખોની તાલીમ શિબિરમાં બીજીવાર સામેલ થશે, 12મીએ કહ્યું હતું-કુસ્તીના નિયમ મુજબ ચાલો
ગુજરાતમાં 30 વર્ષથી રાજકીય વનવાસ ભોગવી રહેલી કોંગ્રેસને બેઠી કરવા હવે રાહુલ ગાંધી મેદાને પડ્યા છે. જેના ભાગરૂપે જૂનાગઢની ભવનાથ તળેટીમાં શહેર-જિલ્લા કોંગ્રેસ પ્રમુખની તાલીમ શિબિર ચાલી રહી છે. સ્થાનિક…
લીંબડીના ધલવાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
ક્લીનીકમાંથી રૃા.૧૪,૭૦૦ની દવાઓ જપ્ત રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી ગ્રામજનોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો સુરેન્દ્રનગર – લીંબડી તાલુકાના ઘલવાણા ગામે રહેણાંક મકાનમાં ક્લીનીક ખોલી લોકોની સારવાર તેમજ આરોગ્ય સાથે ચેડા…
Patan : પાટણ જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત રસ્તાઓના તાત્કાલિક મરામત કાર્યો યુદ્ધના ધોરણે શરૂ. Patan News
પાટણ જિલ્લામાં તા. ૦૭/૦૯/૨૦૨૫ થી પડેલા ભારે વરસાદને કારણે અનેક સ્થળોએ રસ્તાઓને થયેલી ક્ષતિને પગલે માર્ગ અને મકાન રાજ્ય વિભાગ, પાટણ હસ્તક તાત્કાલિક મરામત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી…
Patan : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનશ્રીના 75મા જન્મદિવસે માતૃગયા તીર્થ સિધ્ધપુરમાં નિર્મિત માતૃશ્રી હીરાબા સરોવરનું લોકાર્પણ કર્યું. Patan News
માતૃશ્રી હીરાબા સરોવર એ રાષ્ટ્ર સેવા માટે સમર્પિત વડાપ્રધાનશ્રીનું સંસ્કાર સિંચન અને ઘડતર કરનારા માતા હીરાબાનું તેમના પુત્રના જન્મદિને શ્રેષ્ઠ ભાવસ્મરણ છે: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી શ્રી પાણી માટે…
પ્રધાન સેવક નરેન્દ્રભાઈ મોદીજી ના જન્મ દિવસ નિમિત્તે ઘારાસભ્ય જનક તળાવીયાની ઉપસ્થીતીમાં દીર્ઘાયુ યજ્ઞ, દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ સ્વરછતા અભીયાન યોજાયુ
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૫માં જન્મદિવસની ઉજવણી લાઠી ખાતે ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ અવસરે લાઠીના ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવીયાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રીના દીર્ઘાયુ અને તંદુરસ્ત જીવન માટે ભવ્ય યજ્ઞનું…
