Sidhpur : “સિધ્ધપુર તાલુકા ગ્રુપ” નામના સોશીયલ મીડીયા (વોટસઅપ) ગ્રુપના માધ્યમથી મહેસુલી તલાટી વર્ગ-૩ ના પરીક્ષાથીઓ તેમજ જાહેર જનતામાં ભય, ચિંતા, ઉશ્કેરાટનો માહોલ ઉભો કરનાર ઇસમ વિરૂધ્ધ તાત્કાલીક કાર્યદેસરની કાર્યવાહી કરતી સિધ્ધપુર પોલીસ. Sudhpur News

આજરોજ તા.૧૪/૦૯/૨૦૨૫ના રોજ ગુજરાત ગૌણ સેવા મંડળ ગાંધીનગર દ્વારા મહેસુલી તલાટી વર્ગ-૦૩ ની લેખીત પરીક્ષા યોજાનાર હોઈ જે પરીક્ષા સિધ્ધપુર પો.સ્ટે.હદ વિસ્તારના અલગ અલગ પરીક્ષા કેન્દ્રો પર યોજાનાર હોઇ અને…

Patan : હારીજ તાલુકામાં કેપીસીટી બિલ્ડિંગ ઘટક હેઠળ જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું. Patan News

તાલીમમાં ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાથી થતા ફાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આત્મા યોજના દ્વારા પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં શ્રી કૃષ્ણધામ ગૌ શાળા ખાતે આયોજિત કેપીસીટી બિલ્ડિંગ ઘટક હેઠળ જિલ્લા અંદર…

Rapar : આજે રાપર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સરહકારી મંડળી લિમિટેડ દ્વારા રાપર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ. Rapar News

જેમાં મંડળી ના સભાસદો એ જણાવેલ કે હાલમાં રાપર તાલુકામાં આવેલ કુદરતી આફતમાં રાપર તાલુકાની મંડળીની તાલુકાના 32 ગામોની જમીનોમાં પાક નુકસાની થયેલ છે, સાથે બંધપાળા તૂટી ગયેલ છે અને…

વિરાટ સજ્જન શક્તિ ગૌ સંમેલન યોજાયું ૨૨ સપ્ટેમ્બર પ્રથમ નવરાત્રીથી ગામે ગામ ગૌ રથયાત્રા ફરશે

અણહિલવાડ ગૌ ભક્તિ મહોત્સવ અંતર્ગત ૧ ડિસેમ્બર થી ૭ ડિસેમ્બર સુધી પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના મુખાર વિંદે પાટણ ની હરીઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલ અનાવાડા ના લાભાર્થે યોજાનાર ગૌ ભાગવત…

અતિવૃષ્ટિ પીડિતોને સહાયરૂપ બન્યું વિચરતા સમુદાય સમર્થન મંચ – 500 જેટલી રાશન કિટોનું વિતરણ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકા તેમજ આસપાસના વિસ્તારોમાં તાજેતરમાં થયેલી અતિવૃષ્ટિએ ગ્રામજનો માટે ભારે તારાજી સર્જી હતી. ગામડાઓમાં ઘરોમાં પાણી ઘૂસી જવાથી અને ખેતરોને નુકસાન થતા લોકો રોજિંદા જીવન જરૂરીયાતની વસ્તુઓ…

Banaskatha : શ્રી મુક્ત જીવન સ્વામી બાપા સેવા ટ્રસ્ટ બાવળા દ્વારા 300 કીટ વિતરણ કરવામાં આવી… Banaskatha News

સુઈગામ તાલુકામાં ગામોમાં વરસાદના કારણે સ્થિતિ ખૂબ ખરાબ છે વરસાદના કારણે અહીં મોટાભાગના ઘરો તેમજ ખેતરો પાણીમાં જોવા મળી રહ્યા છે તેમ જ લોકો પણ માર જીવ બચાવીને બહાર નીકળેલા…

પારસ પીપળાના પ્રાચીન ગોગા મહારાજનું સિદ્ધપુરમાં અનોખું ધામ જ્યાં સ્વયં શેષનાગ બિરાજ્યા છે.

ભારત ભરના મુખ્ય ત્રણ પવિત્ર પીપળા માંથી એક મોક્ષ પીપળો કે જે ઉત્તર ગુજરાતના સિદ્ધપુરમાં આવેલો છે. સરસ્વતિ નદીના કિનારે આવેલું આ ધામ ખૂબ રમણીય અને અલૌકિક છે. આ સ્થાનક…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!