અમદાવાદમાં પૂર્વ ભાગીદારે સોપારી આપી પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી:નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં હત્યા કરી, ડેકીમાં લાશ મૂકી વિરાટનગર ઓવરબ્રિજ નીચે મર્સિડિઝ છોડી

અમદાવાદમાં દિન-પ્રતિદિન હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે શહેરના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. 13 સપ્ટેમ્બરની મોડીરાત્રે વિરાટનગર બ્રિજ નીચેથી ઠક્કરનગર બ્રિજ પાસે આવેલી કૈલાસધામ વિભાગ…

ખોટો દસ્તાવેજ બનાવી જમીન પચાવી પાડવાના ગુનામા ગણતરીના કલાકોમા મુખ્ય આરોપી પકડી પાડતી ખડીર પોલીસ

મે. પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ કચ્છ-ભુજ તથા મે. પોલીસ અધીક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ ત૨ફથી મિલ્કત સંબંધી ગુનાઓ શોધવા તથા શરીર સંબંધી…

Patan : ચોરીમાં ગયેલ મો.સા સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી પાટણ સીટી ‘બી’ ડીવીઝન પોલીસ. Patan News

શ્રી.ચીરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરિક્ષકશ્રી સરહદી રેન્જ કચ્છ ભુજ તથા I/C પોલીસ અધિક્ષક શ્રી ડી.ડી.ચૌધરી સાહેબ, પાટણનાઓ તરફથી વણશોધાયેલ મિલકત સબંધી ગુન્હા શોધી કાઢવા સારૂ થયેલ સુચના તથા શ્રી કે.કે.પંડયા…

નવરાત્રિમાં 19મા વર્ષે ક્ષત્રાણીઓનો તલવાર રાસ રમઝટ બોલાવશે:રાજકોટનાં રાજવી પેલેસમાં 15થી 40 વર્ષની ક્ષત્રિય બહેનોએ પ્રેક્ટિસ કરી, ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરતી પરંપરા

રાજકોટના ઐતિહાસિક રણજીતવિલાસ પેલેસમાં નવરાત્રિ દરમિયાન શૌર્ય અને પરંપરાનું અનોખું પ્રદર્શન જોવા મળશે. આ વર્ષે સતત 19મી વખત ક્ષત્રિય સમાજની 150 બહેનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવશે, જે માટે…

બાકી મિલકતવેરાની ભરપાઈ નહીં કરાતા અમદાવાદની ૫૦ કરોડથી વધુની કિંમતની મિલકત મ્યુનિસિપલ કોર્પોરેશનના નામે

અમદાવાદ,શનિવાર,13 સપ્ટેમબર,2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બાકી મિલકતવેરો નહીં ભરપાઈ કરનારા મિલકતધારકોની ૪૬ જેટલી રહેણાંક અને કોમર્શિયલ મિલકત હરાજી પ્રક્રીયા દરમિયાન કોઈ બીડર નહીં આવતા એક રુપિયા ટોકનથી કોર્પોરેશનના નામે…

Unjha : તારીખ: 13-09-2025 ના રોજ તાલુકા કક્ષાના 76 મા વન મહોત્સવની ઉજવણી ઊંઝાના દાસજ ગામે કરવામાં આવી. Unjha News

‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણનુ આયોજન કરવામાં આવ્યું. આજે ઊંઝા તાલુકાના દાસજ ગામે શ્રી દાસજીયા ગોગા મહારાજના મંદિરે સામાજીક વનીકરણ વિભાગ મહેસાણા વિસ્તરણ રેન્જ ઊંઝા દ્વારા 76મો વન…

Patan : પાટણ શહેરમાં માર્ગ મરામત કાર્યનો પ્રારંભ :  ધારાસભ્ય કિરીટભાઈ પટેલની આગેવાનીમાં ખાડાઓ પુરાયા. Patan News

પાટણ શહેરના મુખ્ય માર્ગોમાં લાંબા સમયથી લોકો ખાડાઓના કારણે પરેશાન થઈ રહ્યા હતા. ખાસ કરીને પદ્મનાથ ચોકડીથી સ્વદુરવીલા સોસાયટી સુધીના માર્ગ પર વાહનચાલકોને રોજિંદા અવરજવર દરમિયાન ભારે મુશ્કેલીઓનો સામનો કરવો…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!