આજે નવસારી, ડાંગ સહિત 5 જિલ્લા રેડઝોનમાં:દ. ગુજરાતમાં 3 દિવસ અતિભારે વરસાદની આગાહી, દરિયાકાંઠે 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, 3 નંબરનું સિગ્નલ લગાવાયું
હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ એટલે કે, 5 સપ્ટેમ્બરથી 11 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી 3 દિવસ માટે અતિભારે વરસાદની આગાહી…
Patan : પાટણ કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ. Patan News
પ્રવાસન સ્થળો તેમજ ધાર્મિક સ્થળોએ વિકાસમાં અનુભવાતી મુશ્કેલીના નિવારણ અંગે ચર્ચા કરાઇ પાટણ જિલ્લા સેવા સદનના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટરશ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઇ હતી.…
શેઠ શ્રી એમ.વી.વાલાણી હાઈસ્કૂલ શિહોરી માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી
શિહોરી પ્રદેશ કેળવણી મંડળ સંચાલિત શેઠ શ્રી એમ.વી વાલાણી હાઇસ્કૂલ શિહોરીમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસની ખુબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શાળાના 60 વિદ્યાર્થી ભાઈઓ…
Amreli : અમરેલી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી તથા પોલીસ અધિક્ષકશ્રીનાઓએ પાસા હેઠળ કાર્યવાહી કરતા, ભય જનક વ્યકિતને પાસા હેઠળ જેલમાં ધકેલતી અમરેલી એલ.સી.બી ટીમ.. Amreli News
ભાવનગર રેન્ જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર નાઓએ રેન્ જના જિલ્લાઓમાં જાણીતા ગુનેગારો અને અસામાજીક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઇસમો સામે પાસા અને તડીપારના કાયદા હેઠળ અટકાયતી પગલા લેવા…
Patan : ચિખલીગર ગેંગનો પર્દાફાશ : પાટણ LCBના હાથ ચડ્યા ત્રણ ઈસમ, ₹1.24 લાખનો મુદ્દામાલ જપ્ત. Patan News
પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચોરીના ગુનાઓમાં સંકળાયેલી ચિખલીગર ગેંગનો પર્દાફાશ કર્યો છે. ચાર જિલ્લામાં આતંક મચાવનાર આ ગેંગના ત્રણ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે. તેમની પાસેથી કુલ ₹1.24 લાખનો મુદ્દામાલ…
Santalpur : લીમગામડાના ખેડૂતનો આક્ષેપ : લાંચ ન આપતાં ડીપી બીજા ને ફાળવી. Santalpur News
સાંતલપુર તાલુકાના લીમગામડા ગામના ખેડૂતે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે જરૂરી રકમ જમા કરાવ્યા છતાં તેને ડીપી ફાળવવામાં આવી નથી. ખેડૂતનો આક્ષેપ છે કે લાંચ ન આપવાના કારણે તેની ડીપી…
Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ભક્તિ અને આસ્થાના મહામેળામાં કલેકટરશ્રીએ યાત્રિકો સાથે વહેંચ્યો ઉમળકો. Banaskatha News
ત્રિશુળીયા ઘાટ ખાતે કલેકટરશ્રી મિહિર પટેલે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો મહામેળામાં તંત્રની સુવિધાઓથી યાત્રિકો ખુશાલ: કલેકટરશ્રીએ પદયાત્રિકોની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી…
