Radhanpur : રાધનપુર તાલુકાના શેરગંજ – કોણસીલા ગામના ભરવાડ વાસમાં ગંદકી અને કાદવ કિચડ અને રસ્તા પર પાણીની રેલમછેલ, શાળાએ જતા ભૂલકાઓની નરક થી પણ બદતર હાલત. Radhanpur News
રાધનપુર તાલુકા વિકાસ અધિકારીને અનેક વાર રજુયાત છતાં આજદિન સુધી નિકાલ આવ્યો નથી રાધનપુર તાલુકાના શેરગંજ(કોણસીલા) ગામના ભરવાડ વાસમાંથી સ્કૂલ જવાના રસ્તે ગંદકી અને કાદવ કિચડ અને રસ્તા પર પાણીની…
Radhanpur : રાધનપુરમાં બુટલેગરનો આતંક, પરિવાર પર હુમલો. Radhanpur News
રાધનપુરમાં બુટલેગરનો ખોફ ફરી સામે આવ્યો છે. સ્થાનિક લોકોના આક્ષેપ અનુસાર આશરે ૨૦ વર્ષથી દારૂનું ગેરકાયદેસર વેચાણ ચલાવતા બુટલેગરે ફરી એક પરિવાર પર હુમલો કર્યો છે. ફરિયાદો છતાં કડક કાર્યવાહી…
અમદાવાદનું શકરી તળાવ તૈયાર છતાં લોકાર્પણ નહીં, 3નો ભોગ લીધો:5-5 પત્ર લખ્યા, ડ્રગ્સ-દારૂનાં સેવનનો અડ્ડો બન્યું, 10 દિવસ પહેલાં પણ 6 લોકો કૂદીને નાહવા ગયા હતા
અમદાવાદના સરખેજમાં આવેલા શકરી તળાવમાં કોર્પોરેશનની બોટ લઈ પાણીમાં ગયેલા ત્રણ યુવાનના ડૂબવાથી મૃત્યુ થયા છે. મ્યુનિ.કોર્પોરેશન દ્વારા આ તળાવનું રિડેવલોપમેન્ટ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાકટર દ્વારા રિડેવલપમેન્ટની કામગીરી પૂર્ણ થઈ…
Radhanpur : રાધનપુરમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની જાગૃત નાગરિકની માંગ. Radhanpur News
રાધનપુર શહેરના બસ સ્ટેન્ડ નજીક આવેલા શ્રી રામ કોમ્પલેક્ષ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણોની સમસ્યા લાંબા સમયથી ચાલી રહી છે. આ મુદ્દે શહેરના જાગૃત નાગરિક પાલાભાઈ રેવાભાઈ મકવાણા (બંધવડવાળા) એ નગરપાલિકા, પ્રાંત…
Amreli : લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી છેલ્લા સાત માસથી ગુમ થયેલ મહિલાને અમરેલી ખાતે થી શોધી કાઢી તેના પરીવાર સાથે સુખદ મિલન કરાવતી લાઠી. Amreli News
ભાવનગર રેન્જ પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર શ્રી, ભાવનગર રેન્જ, ભાવનગર નાઓએ ભાવનગર રેન્જ જીલ્લાઓમાંથી ગુમ તથા અપહરણ થયેલ મહિલા/બાળકોને શોધી કાઢવા માટે ખાસ સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે…
Kachh : કચ્છમાં શ્રી ગણપતિ પંડાલોમાં દુંદાળા દેવની આરાધના સાથે રાષ્ટ્રીય એકતા ઉજાગર થઈ. Kachh News
મિરઝાપરમાં ઓમ ફ્રેન્ડસ ગ્રુપ દ્વારા આયોજિત મહોત્સવમાં ઇકો ફ્રેન્ડલી ગણપતિ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે આ વખતે શ્રેષ્ઠ…
Bhabhar : ભાભરમા જલ જીલણી એકાદશીની ઠાકોરજીની પરંપરા ગત ભવ્ય શોભાયાત્રા નીકળી. Bhabhar News
બનાસકાંઠા જિલ્લાના ભાભરમા ભાદરવા સુદ અગિયારસ એટલે કે જલ જીલણી અગિયારસના દિવસે પરંપરા ગત શ્રી ભાભર વૈષ્ણવ ટ્રસ્ટ દ્વારા આયોજિત ભગવાન ઠાકોરજીની ઢોલ નગારા, બેન્ડ, ડી. જે. ના તાલે તેમજ…
