કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીનું વતનમાં ભવ્ય સ્વાગત:ચેતવણી આપતા કહ્યું-‘ગેરરીતિ કે ડુપ્લીકેશન કરનાર છૂટી નહીં શકે, જરૂર પડશે તો નવો કાયદો લવાશે’
ગત 17 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં જીતુ વાઘાણીને કેબિનેટ કક્ષાના કૃષિ અને પશુપાલન મંત્રી બનાવવામાં આવ્યો છે. ફરીવાર મંત્રી બનતા ભાવનગર શહેરની…
