સાંતલપુર ના રણમલપુરા નજીક કચ્છ કેનાલમાં ગાદ અને માટીના થરથી પાણીના પ્રવાહ પર અસરની ભીતિ, ગ્રામજનોએ તાત્કાલિક સફાઈની કરી માંગ
સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામના વિરમભાઈ આહીરે કચ્છ કેનાલની સફાઈ અને અધૂરા કામો પૂર્ણ કરવાની માંગ કરી છે. પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા ગામ નજીકથી પસાર થતી કચ્છ કેનાલમાં ગાદ અને…
