નડિયા ગામ માં 8 બાળકો નાહવા જતાં 4 પાછા આવ્યા નથી…
રણમલપુરા માં પણ 3 બાળકો નાહવા જતા ડૂબી ગયેલ છે…
તો મહેરબાની કરી ને કોઈ આવા વરસાદ ના પાણી માં જશો નહીં…
આવા બનાવ થી માનવ મૃત્યુ થવાની સંભાવના રહે છે…
દરેક ગામ માં આ સૂચના પહોંચી જવા વિનંતિ છે.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
