– ભાવનગરમાં રખડતા ઢોરનો ત્રાસ વધતા લોકોની મૂશ્કેલી વધી 

– શાકમાર્કેટ, ઘોઘા જકાતનાકા, હલુરીયા ચોક, ભરતનગર, સરદારનગર સહિતના કેટલાક વિસ્તારમાં રખડતા ઢોર અડીંગો જમાવી બેઠા હોય છે 

ભાવનગર : ભાવનગર શહેરમાં મહાપાલિકા દ્વારા દરરોજ રખડતા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ મહાપાલિકાની કામગીરી વચ્ચે પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. ચોમાસામાં રખડતા ઢોરનો ત્રાસ વધુ હોય છે તેથી આ દિવસોમાં મહાપાલિકાની દોડધામ વધતી હોય છે. હાલ હજુ કેટલાક વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોવાનુ જાણવા મળેલ છે. 
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!