ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા તથા એઇમ્સ હોસ્પિટલ દ્વારા
આજરોજ નવા વર્ષની સુપ્રભાત સેવા નાં ભાવ રુપે અમારી શાખાના સન્માનીય સભ્ય તથા એઇમ્સ હોસ્પિટલ ના સેવાભાવી ડૉ. શ્રી અમૃતભાઈ પી ઝાલા સાહેબે તેમના માતૃશ્રી સ્વ. કાંતાબેન પાનાચંદભાઇ ની સાતમી…
બનાસકાંઠામાં ખનીજચોરી સામે કડક કાર્યવાહી: ૧૩ વાહનો જપ્ત, રૂ.૩૨ લાખ દંડ ફટકાર્યો
વડા, ચીકણવાસ અને આંગણવાડામાં બિનઅધિકૃત ખનન સામે મોટી કાર્યવાહી કરાઈ બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી દ્વારા ૯ માસમાં ૯૪૧ કેસ કરીને કુલ રૂ.૧૮ કરોડથી વધુની દંડ વસુલાત કરાઈ બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર…
1500 કરોડના જમીન કૌભાંડના આરોપીને બચાવવા સંબંધીઓનાં હવાતિયાં:ચંદ્રસિંહ મોરીને જ્યુ. કસ્ટડીમાં મોકલાયો, કોર્ટમાં હાજર કરતા સમયે EDના અધિકારી કરતાં સગાં વધુ
સુરેન્દ્રનગર કલેકટર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરીને 1500 કરોડના NA કૌભાંડ મામલે ED દ્વારા આજે અમદાવાદ કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે જ્યુ. કસ્ટડીમાં મોકલવા આદેશ કર્યો હતો. EDએ જ્યારે…
લોકોના ટેકસના રુપિયાનો ધૂમાડો, અમદાવાદમાં આજથી ફલાવર શો, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ
અમદાવાદ,બુધવાર,31 ડિસેમ્બર,2025 અમદાવાદમાં આજથી ફલાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટર પાલડી ખાતે ફલાવરશો શરૃ થઈ રહયો છે.૨૨ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફલાવરશો પાછળ રુપિયા ૨૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
લવ મેરેજ માટે માતા-પિતાની સંમતિ જરૂરી?, અમદાવાદીઓ સામ-સામે આવી ગયા:મોટા ભાગના બોલ્યા-સિગ્નેચર ફરજિયાત કરવી જ જોઈએ, આ યુવતી તો બિનધાસ્ત બોલી-હાલની ફ્રીડમ જ સારી છે
રાજ્યમાં છેલ્લા એક મહિનાથી લવ મેરેજ હોટ ટોપિક બન્યો છે. જેમાં આંતર જ્ઞાતિય લગ્નથી લઈ પ્રેમ લગ્નનો વિવિધ સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાલ…
પાટણ: સમાજમાંથી કુરિવાજો દૂર કરવા ઠાકોર સમાજનું ઐતિહાસિક બંધારણ મહાસંમેલન
પાટણ શહેરના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્થિત રંગભવન હોલ ખાતે પાટણ જિલ્લા ઠાકોર સમાજનું વિશાળ બંધારણ મહાસંમેલન યોજાયું. આ મહાસંમેલનમાં પાટણ, બનાસકાંઠા તેમજ વાવ–થરાદ પંથકના સમાજના આગેવાનો અને પ્રતિનિધિઓ મોટી…
આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ નહીં, આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ
અમદાવાદ,બુધવાર,31 ડિસેમ્બર,2025 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આજથી ૩૧ માર્ચ સુધી પ્રોપર્ટી ટેકસમાં વ્યાજમાફી સ્કીમનો અમલ કરાશે. આ વર્ષના બીલ ઉપર યોજના લાગૂ થશે નહીં. જાન્યુઆરી મહિનામાં રહેણાંક મિલકતો માટે વ્યાજમાં…
