પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભાટસણ મુકામે મહાકાળી માતાનો યજ્ઞ યોજાયો
ત્યારબાદ તમામ ભાટસણાપરિવાર મોટી સંખ્યામાં ઉમટી પડ્યો આજુબાજુ ગામની તથા માનવ મહેરામણ મહાકાળી માતાના દર્શન ને ઉમટ્યા ત્યારબાદ તેમને દર્શનનો લાભ લીધો અને ધન્યતા અનુભવી દર વર્ષની જેમ આ વર્ષે…
તારીખ:06-10-2025 ના રોજ દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ગુજરાત દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ દિવ્યાંગ જીવન સાથી પસંદગી પરિચય કાર્યક્રમ યોજાયો
અમરેલી આંબેડકર હોલ માં મહેમાન શ્રી ની હાજરી માં યોજાઈ ગયેલ,, કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય, મુખ્ય મહેમાન શ્રી મનીષભાઈ સંઘાણી તેમજ કેતનભાઇ સોની નીલકંઠ જવેલર્સ દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નાં…
આજે સાસણ જંગલ સફારીનો પ્રારંભ : રાષ્ટ્રપતિનાં આગમન સમયે બંધ
જંગલ તા. 16ને બદલે પ્રથમવાર તા. 7ના ખૂલી રહ્યું છે ગિરનાર નેચર સફારી : બરડા જંગલ સફારી પણ શરૂ થશે : દિવાળીનાં વેકેશન સુધીની મોટાભાગની પરમિટ ફુલ જૂનાગઢ, : આવતીકાલથી…
વિહળધામ પાળીયાદ ખાતે ગુજરાત પ્રદેશ મહામંત્રી શ્રી જયંતીભાઈ કેવટ સહકાર ભારતી ગુજરાત ઠાકર ના દર્શને.
સૌરાષ્ટ ની વિખ્યાત એવી દેહાણ પરંપરા ની પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું અને લાખો લોકોની શ્રધ્ધા નું કેન્દ્ર એવી પરમ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા વિહળધામ પાળીયાદ ખાતે આજ રોજ…
વારાહી CHC કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફની અછત લોકો થઈ રહ્યા છે પરેશાન
પાટણ જિલ્લાના વારાહી CHC માં અંદાજે રોજના 70 થી 100 દર્દીઓ સારવાર માટે આવે છે સારવારની દ્રષ્ટિએ ઉત્તમ ગણાતું વારાહી CHCઅને ઉત્તમ ડોક્ટરોથી સજ છે ત્યારે મોટી સંખ્યામાં આવતા દર્દીઓ…
જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર તૈયાર:3.5 કિમી લંબાઈ, 139 પિલર્સ; 226 કરોડના ખર્ચે બનેલા બ્રિજમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ
જામનગરમાં ઓગસ્ટ 2021થી નિર્માણાધીન સૌરાષ્ટ્રનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો ફ્લાયઓવર ₹226 કરોડના ખર્ચે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયો છે. હાલ બ્રિજ નીચેના ભાગમાં પાર્કિંગ, સર્વિસ રોડ અને બ્રિજ ઉપર રિફ્લેક્ટર્સ, પીળા-કાળા-સફેદ…
અમદાવાદની SVP હોસ્પિટલમાં આગ લાગતા અફરાતફરી, ફાયર વિભાગે મેળવ્યો કાબૂ
Ahmedabad News: અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી SVP હોસ્પિટલના લોન્ડ્રી વિભાગમાં સોમવારે (છઠ્ઠી ઓક્ટોબર) સવારે ઈલેક્ટ્રિક ડકમાં આગ લગતા અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તત્કાળ…
