હેડલાઇન – શામગહાન હોસ્પિટલમાં ચાલતી બેદરકારી બાબતે તથા ડોક્ટર સ્ટાફની અછત માટે યુવાનોએ તંત્રનુ ધ્યાન દોરવ્યા પછી તેમની રજુઆતથી હોસ્પિટલમાં સુધારો થયો અને યુવાનોની મહેનત રંગ લાવી.

થોડા દિવસ પહેલા શામગહાન રેફરલ હોસ્પિટલમાં પ્રાંત અધિકારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ન્યુઝ ચેનલો દ્વારા પણ તંત્રની બેદરકારી બદલ ખુલાસો આપ્યો હતો.જે પછી આજે રોજ ચિરાપાડા,બારીપાડા અને…

Banaskatha : કણજારા ડેરી વિવાદ: 47 વર્ષથી એક જ પરિવારનો કબજો, ગામમાં ત્રાહિમામ. Banaskatha News

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કણજારા ગામમાં આવેલી દુધ ઉત્પાદક સહકારી મંડળી પર છેલ્લા 47 વર્ષથી એક જ પરિવારનો કબજો હોવાના આક્ષેપો સામે ગામવાસીઓ ઉગ્ર બની ગયા છે. ગામલોકોએ 15 સપ્ટેમ્બરથી…

મ્યુ.બોર્ડમાં વિપક્ષનો આક્ષેપ, વર્લ્ડ બેન્કે ડી-બાર કરેલી SFC કંપનીને પીરાણા ખાતે STP પ્લાન્ટ માટેનો પેટા કોન્ટ્રાકટ અપાયો

અમદાવાદ,શુક્રવાર,19 સ્પટેમ્બર,2025 અમદાવાદમાં વર્લ્ડ બેન્કની રુપિયા ત્રણ હજાર કરોડની લોનમાંથી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ,સ્ટ્રોમ વોટર ડ્રેનેજના કામ કરાશે તેવો કોર્પોરેશન તરફથી દાવો કરાયો હતો.મ્યુનિસિપલ કોર્પોરેશનની બોર્ડ બેઠકમાં વર્લ્ડ બેન્કની લોનમાંથી વર્લ્ડ…

વડોદરામાં ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ:નવરાત્રિ પૂર્વે જ સોશિયલ મીડિયા પરની ટિપ્પણીથી કોમી શાંતિમાં પલિતો ચાંપવા પ્રયાસ; ભારે ઉશ્કેરાટ અને પથ્થરમારા બાદ પોલીસે માંડ મામલો શાંત પાડ્યો

વડોદરા ખાતે ફરી શાંતિ ડહોળવાનો પ્રયાસ કરાયો હતો. વડોદરાના પાણીગેટ જૂનીગઢી વિસ્તારમાં સોશિયલ મીડિયા પર એક ટિપ્પણીને કારણે ફરીથી શાંતિ ડહોળવાનો પ્રયાસ થયો હતો. આ ટિપ્પણી બાદ વિસ્તારમાં તણાવપૂર્ણ પરિસ્થિતિ…

Radhanpur : રાધનપુરમાં ટ્યુબવેલ કેબલ ચોરી :  પાણીની વિકટ સમસ્યાથી પ્રજામાં રોષ, નગરસેવિકા જયાબેન ઠાકોરનો તંત્ર વિરુદ્ધ ઘેરો આક્રોશ. Radhanpur News

રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-૧ના રેલવે સ્ટેશન વિસ્તારના વોટર વર્ક્સ ખાતે તાજેતરમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ગિરધારીભાઈના ખેતરમાં આવેલ પીવાના પાણીના બોરમાંથી 16…

Kachh : પોષણ માસ-૨૦૨૫ પોષણમાસની ઉજવણી અંતર્ગત કચ્છની આંગણવાડીઓમાં . Kachh News

લાભાર્થીઓ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરાયું સ્વચ્છતા અભિયાન હેઠળ આંગણવાડીમાં સફાઇ અભિયાન સાથે પોષણયુક્ત વાનગી નિર્દેશન તથા રંગોળી દ્વારા યોગ્ય આહાર અંગે લાભાર્થીઓને જાગૃત કરાયા કચ્છની તમામ આંગણવાડીઓમાં પોષણ માહ…

Amreli : ધામેલ ગામના વીરપુત્ર મેહુલભાઈ મેપાભાઈ શહિદ – સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી. Amreli News

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ધામેલ ગામના ભરવાડ સમાજના વીરપુત્ર મેહુલભાઈ મેપાભાઈએ ભારતીય સેનામાં ફરજ બજાવતા દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી વીરગતિ પ્રાપ્ત કરી છે. ફરજના નિર્વહણ દરમ્યાન થયેલી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!