તારીખ 18.09.2025 ના રોજ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર સંચાલિત

શ્રી રામજીભાઈ ખેતાભાઈ ચૌધરી આદર્શ સાયન્સ કોલેજ,રાધનપુર ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી રાધનપુર શાખા ના સંયુક્ત ઉપક્રમે સાયન્સ વિભાગના 95 જેટલા વિદ્યાર્થીઓના થેલેસેમિયા…

Patan : પાટણની કેન્દ્રીય વિદ્યાલયમાં વિદ્યાર્થીની પર અત્યાચાર : ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ. Patan News

સગીરાએ ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ, શાળા સંચાલન પર ગંભીર આક્ષેપો પાટણ શહેરની કેન્દ્રીય વિદ્યાલયમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે. ધોરણ 8માં ભણતી સગીર વયની વિદ્યાર્થીનીને તેના જ…

Radhanpur : રાધનપુરમાં રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયકનો જન્મદિવસ સેવા વસતીના બાળકો સાથે મીઠાશપૂર્વક ઉજવાયો . Radhanpur News

ગુજરાત રાજ્યના બક્ષીપંચ મોરચાના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબનો જન્મદિવસ આજે રાધનપુરમાં અનોખી રીતે ઉજવાયો હતો. સામાન્ય રીતે જન્મદિવસે શુભેચ્છા, કાર્યક્રમો કે સન્માન યોજાય છે, પરંતુ આ…

Amreli : બાબરા તાલુકાના લાલકા ગામે પીવાના પાણીની આઝાદી પછી નો વર્ષો જુનો પાણી નો પ્રશ્ન સમસ્યા હલ થશે ઘારાસભ્ય જનક તળાવીયા ની રજુઆતો રંગલાવી . Amreli News

બાબરા તાલુકાના લાલકા ગામે આઝાદી પછી નો વર્ષો જુનો પાણી નો પ્રશ્ન હલ કરતા ઘારાસભ્ય જનકભાઇ તળાવીયા અને જીલ્લા પંચાયત સદસ્ય પ્રાભાતભાઇ કોઠીવાળ લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવીયાના પ્રયાસોથી અંદાજીત રૂ.…

Banaskatha : બનાસકાંઠાના માનીબેને 2024-25માં ₹1.94 કરોડનું દૂધ વેચ્યું, આ વર્ષે ₹3 કરોડનું દૂધ વેચવાનો લક્ષ્યાંક… Banaskatha News

આ સિદ્ધિના લીધે તેમણે આ વર્ષે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ‘શ્રેષ્ઠ બનાસ લક્ષ્મી’ શ્રેણીમાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું; પશુપાલનની તમામ કામગીરીમાં તેમના પરિવારના સભ્યો પણ સક્રિયપણે સહયોગ આપીને આત્મનિર્ભર બનાવાની પ્રેરણા…

Ahemdabad : દસ્ક્રોઇ મામલતદાર કચેરી ખાતે એ.સી.બી.નો સફળ છટકો : કોમ્પ્યુટર ઓપરેટર રૂ. 15,000 ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો. Ahemdabad News

અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર, 2025 રાજ્યમાં લાંચખોરી સામે સતત સક્રિય રહેતી એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.)એ આજે અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકામાં એક સફળ ટ્રેપ હાથ ધર્યો હતો. કચેરીના એક કર્મચારી દ્વારા…

નવલી નવરાત્રી દરમ્યાન માતાજીના માટીના ગરબાનું સ્થાપનનું મહત્વ હજુય અકબંધ

વઢવાણ ખાતે રહેતા પરિવાર દ્વારા ૬૦ વર્ષથી સુશોભીત માટીના ગરબા બનાવવામાં આવે છે રૃા.૩૦ થી લઈ રૃા.૧૮૦ સુધીના ગરબાઓની અવનવી વેરાયટીની ખરીદીમાં ભીડ દર નવરાત્રી દરમ્યાન અંદાજે ૮૦૦થી વધુ માટીના…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!