Santalpur : દાત્રાણા ગામે વીજ તંત્રની બેદરકારીથી જાનહાનિનું જોખમ, એક ભેંશ અને એક પાડી નો ભોગ લેવાયો. Santalpur News
સાંતલપુર તાલુકાના દાત્રાણા ગામે વીજ વિભાગની બેદરકારી સામે આવી છે. બપોરે લગભગ 3 વાગ્યે ગામના બસ સ્ટેન્ડ નજીક વીજ પુરવઠાની લાઈનનો જીવંત તાર તૂટી પડ્યો હતો. ઘટના બાદ ગામના સરપંચ…
