રાધનપુર કૈલાશ શોપિંગ સેન્ટરમાં આગની ઘટના: વેપારીઓનો આક્રોશ, તટસ્થ તપાસની માંગ
રાધનપુરના કૈલાશ શોપિંગ સેન્ટરમાં બનેલી ભયાનક આગની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ આગમાં અનેક વેપારીઓનું કરોડો રૂપિયાનું માલસામાન બળીને ખાખ થઈ જતાં વેપારીઓ પર આર્થિક આફત આવી પડી…
