Category: રાધનપુર

રાધનપુર નગરપાલિકા ના રોડ-રસ્તા અને ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, નહીં તો આત્મવિલોપન ચીમકી આપી

નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓની અત્યંત ખરાબ હાલત અને ગટરના ગંદા પાણીના નિકાલની સમસ્યાએ સ્થાનિક નાગરિકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને…

રાધનપુરમાં ગંદકી અને રસ્તા મુદ્દે રહીશોમાં રોષ, 3 દિવસમાં ઉકેલ નહીં આવે તો આંદોલનની ચીમકી

રાધનપુર શહેરમાં લાંબા સમયથી ચાલી રહેલી ગંદકી, રસ્તા અને અન્ય પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નોને લઈને આજે સ્થાનિક રહીશો અને વાલીઓએ નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી. અંજુમન સ્કૂલ, જેપી સ્કૂલ,…

રાધનપુરમાં મોંઘવારી મુદ્દે કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન, મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

દેશભરમાં સતત વધી રહેલી મોંઘવારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા સામે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ બળદગાડા…

રાધનપુરમાં પેટ્રોલ-ડીઝલના ભાવવધારા મુદ્દે કોંગ્રેસનું આવેદનપત્ર, પરંતુ સ્થાનિક નેતૃત્વની માહિતી પર ઉઠ્યા સવાલો

પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના વધતા ભાવોના વિરોધમાં રાધનપુર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જોકે કાર્યક્રમ અગાઉ કોંગ્રેસના સ્થાનિક આગેવાનો દ્વારા…

રાધનપુરમાં રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી વિવાદમાં, ગરીબ પરિવારોમાં ભારે રોષ

રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે. સરકાર દ્વારા અપાત્ર લાભાર્થીઓના રેશનકાર્ડ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તાલુકાના વિવિધ ગામોમાંથી મળતી ફરિયાદો…

રાધનપુરમાં નગરસેવિકા જયાબેન ઠાકોર ની રજૂઆત સફળ, વોર્ડ-1માં નડતરરૂપ કાંટાબાવળ દૂર

રાધનપુર નગરપાલિકાના વોર્ડ-1 વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન હદના સીસી રોડ પર લાંબા સમયથી ફેલાયેલા કાંટાબાવળોને કારણે સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અનેક વખત અકસ્માત…

રાધનપુરમાં પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારીનો મૃતદેહ મળતા ચકચાર, મોતના કારણ અંગે રહસ્ય યથાવત

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના શાંતિધામ વિસ્તારમાં આવેલી નગરપાલિકાની પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારીનો મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!