નવા મંત્રીમંડળનો આજે શપથ ગ્રહણ સમારોહ:ગાંધીનગર મહાત્મા મંદિરે નવું મંત્રીમંડળ 11:30 કલાકે શપથ લેશે, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ સવારે 11:30 કલાકે શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ…
