ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો ૧૧ મો તાલીમ કેમ્પ-રાજકોટમાં યોજાયો
રાજકોટ. તા.૨૪ અને ૨૫મી જાન્યુઆરી એટલે કે બે દિવસનો ૧૧ મો. તાલીમ કેમ્પ ખેડૂતોના રાહબર રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાની વાડીમાં યોજાયો. તાલીમ કેમ્પમાં ખેડૂત પોતે પોતાના વકીલ બને તેટલો જ…
