બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્રભાઈ ખાચર દ્વારા સ્વદેશોત્સવ, અંગદાન જાગૃતિ અને શ્રેષ્ઠી સન્માનનો ત્રિવેણી સંગમ રચાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર, સાળંગપુર(BAPS) ખાતે ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી શ્રી ડૉ. પ્રદ્યુમન વાજા સાહેબ, અંગદાન જાગૃતિના પ્રણેતા શ્રી દિલીપભાઈ દેશમુખ (દાદા), જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી જેઠીબેન પરમાર, ધંધુકા ધારાસભ્ય શ્રી…
