વરાણા ખાતે ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ અને કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક
તા. 01/03/2026 ના રોજ આઈ શ્રી ખોડિયાર માતાજી ધામ ખાતે ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું,…
