ઊંઝામાં આજે મહાવીર સ્વામીની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રથયાત્રા યોજાઈ.
આજ રોજ સમસ્ત ઊંઝા જૈન સંઘ તરફથી પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી આચાર્ય હેમચંદ્રસાગરજી મહારાજ સાહેબ આદિ થાણાની નિશ્રામાં ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઊંઝા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ તથા…
