Day: March 7, 2026

ગુજરાતમાં AAPનો મોટો દાવ, તમામ સીટો પર ઉમેદવારો ઉતારશે:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે, આજે રાત્રે કેજરીવાલ આવશે; કાલે ગાંધીનગરમાં સભા

ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની સત્તાવાર ઘોષણા કરી છે. AAP તમામ સીટો પર પોતાના ઉમેદવારો ઉતારશે. તો બીજી તરફ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી…

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ ની બોર્ડ મિટિંગ વિસામણ બાપુ ની જગ્યા પાળીયાદ ખાતે યોજાઈ

સૌરાષ્ટ્રની પવિત્ર ધરા પર વસેલું વિહળધામ પાળીયાદ સંત પરંપરા અને આધ્યાત્મિકતા માટે વિશેષ મહત્વ ધરાવતું તીર્થસ્થાન છે. અહીં શ્રી પરમ પૂજ્ય વિસામણ બાપુની જગ્યા ભક્તિ, સેવા અને માનવતાના મૂલ્યોનું પ્રતિક…

વરાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, નાગરિકોની સમસ્યાઓનો સ્થળ પર નિકાલ

પાટણ જિલ્લાના સમી તાલુકાના વરાણા ગામે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના જનકલ્યાણકારી અભિગમ અંતર્ગત યોજાયેલા આ કાર્યક્રમમાં વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ હાજર રહી ગ્રામજનોને સરકારી…

રાધનપુરની નવનિર્માણ શાળામાં વિદ્યાર્થીને સળીયો વાગવાની ઘટના : શાળાએ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલી નવનિર્માણ શાળામાં ધોરણ 7ના એક વિદ્યાર્થીની આંગળીમાં લોખંડનો સળીયો આરપાર નીકળી જવાની ઘટના સામે આવી છે. ઘટનાને લઈને વિદ્યાર્થીના પિતાએ શાળાના શિક્ષકો સમયસર સારવાર માટે…

ભુજોડી ખાતે રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે રૂ. ૩ કરોડના ખર્ચે વિવિધ ૪ રસ્તાના વિકાસકામોનું ખાતમૂહુર્ત કરાયું 

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છની હસ્તકલાનો પરિચય દેશ અને દુનિયાને કરાવ્યો છે – રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઈ છાંગા કચ્છી શાલે ભુજોડીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ અપાવી છે : સાસંદશ્રી વિનોદભાઈ ચાવડા આજરોજ કચ્છના ભુજોડી…

બરોડા ડેરીની ચૂંટણીમાં વડોદરા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ બિનહરીફ, 13માંથી 8 બેઠક બિનહરીફ થઈ

Baroda Dairy Election : બરોડા ડેરીની ચૂંટણીના ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની આજે છેલ્લી મુદત પૂરી થઈ રહી છે ત્યારે વધુ એક ઉમેદવાર બિનહરીફ જાહેર થતાં હવે કુલ 13માંથી આઠ બેઠક…

દહીંસર ગામે સોલાર પ્લાન્ટમાથી થયેલ કેબલ વાયરની ચોરીનો ભેદ ઉકેલી તમામ મુદામાલ સાથે ત્રણ આરોપીઓને પકડી પાડતી વારાહી પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી, ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાથી સાહેબ, પાટણ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી પરેશ રેણુકા રાધનપુર નાઓએ જિલ્લામાં મિલ્કત સબંધી બનેલ બનાવો અટકાવી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!