Day: March 28, 2026

વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમ સાથે સર્જનાત્મકતાનો મહોત્સવ 

હિંમતનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી માણેક કૃપા વિદ્યામંદિર ખાતે શિક્ષણની સાથે સર્વાંગી વિકાસના અભિગમ સાથે એક અનોખું અને પ્રેરણાદાયી પ્રદર્શન — “આઓ સાયન્સમય હો જાય 3.0” અત્યંત ઉત્સાહભેર યોજાઈ ગયું.…

રાધનપુરમાં ૪ કરોડના ખર્ચે આહીર સમાજના ભવ્ય શૈક્ષણિક સંકુલનું લોકાર્પણ

શિક્ષણ એ સમાજના વિકાસનો મજબૂત પાયો છે, શૈક્ષણિક સંકુલ નવી તકો ઊભી કરશે: અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી શિક્ષણથી સમાજનો સર્વાંગી વિકાસ શક્ય, આ સંકુલ વિદ્યાર્થીઓને દિશા આપશે:મંત્રી શ્રી ત્રિકમભાઈ છાંગા…

ઊંઝાના ઐઠોર ચાર રસ્તા પાસે લક્ષચંડી ચોકડીના મુખ્ય રસ્તા પાસે પડેલ મોટો ખાડો તંત્ર અને સ્થાનિક નેતાઓની નઝરે ક્યારે ચડશે??

તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેવું લાગે છે. જ્યાં રોજ હજારો લોકોની અવરજવર છે તે ઊંઝા-ઐઠોર રોડ પર લક્ષચંડી મહોત્સવ મહાયજ્ઞ યોજાયેલ તે મુખ્ય રસ્તા પાસે મોટો…

ભાજપ પર ધનવર્ષા! માત્ર ગુજરાતમાંથી એક વર્ષમાં 308 કરોડનું દાન મળ્યું, કોંગ્રેસને ફક્ત 69 લાખ

Political Funding: દેશના રાજકીય પક્ષોને મળેલા દાન અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. જેમાં ગુજરાતમાં ભાજપ પર રીતસર ધનવર્ષા થઈ હોય તેમ એક વર્ષમાં 308 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. તેની…

આસ્થાના 22,700 ડગલાં ને નર્મદા મૈયાની પરિક્રમા:મણિનાગેશ્વર મંદિર આસપાસનો રોમાંચ, બોટિંગ ને 21 કિમીની અદભુત સફર, જાણો કેવી છે સુવિધાઓ

પતિત પાવની પાવન સલિલા માઁ નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનું ચૈત્ર મહિનામાં ખૂબ માહત્મ્ય છે. આ વર્ષની પરિક્રમા 19 માર્ચથી શરૂ થઈ છે, જે આગામી 17 એપ્રિલ, 2026 સુધી ચાલશે. દિવ્ય ભાસ્કર…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!