વિજ્ઞાન અને સંસ્કૃતિના સંગમ સાથે સર્જનાત્મકતાનો મહોત્સવ
હિંમતનગરની જાણીતી શૈક્ષણિક સંસ્થા શ્રી માણેક કૃપા વિદ્યામંદિર ખાતે શિક્ષણની સાથે સર્વાંગી વિકાસના અભિગમ સાથે એક અનોખું અને પ્રેરણાદાયી પ્રદર્શન — “આઓ સાયન્સમય હો જાય 3.0” અત્યંત ઉત્સાહભેર યોજાઈ ગયું.…
