વાંચનનો મહોત્સવ: ઊંઝામાં ‘પુસ્તક પ્રદર્શન’નો જાદુ, તમામ નવા પુસ્તકો એક સાથે નિહાળવાનો અવસર
પુસ્તકો એ માત્ર કાગળના પાના નથી, પણ જ્ઞાનનો અખૂટ ખજાનો છે. આ વાતને સાર્થક કરતા આજે ઊંઝાની પ્રતિષ્ઠિત સંસ્થા શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસ (M.R.S.) સાર્વજનિક પુસ્તકાલય ખાતે એક ભવ્ય ‘પુસ્તક…
