
અમદાવાદ,શનિવાર,18 ઓકટોબર,2025
મ્યુનિસિપલ કમિશનર સાથેની સંકલન સમિતિની બેઠકમાં
એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહે ટ્રાફિકની
સમસ્યા હળવી કરવા માટે જીવરાજ મહેતા હોસ્પિટલથી નહેરુનગર સુધી અંડરપાસ બનાવવા
રજૂઆત કરી હતી. ખાનપુરમા આવેલા ભાજપ કાર્યાલયની આસપાસથી લઈ ખાનપુર દરવાજા સુધી
