તંત્ર જાણે મોટા અકસ્માતની રાહ જોઈ બેઠું હોય તેવું લાગે છે.

જ્યાં રોજ હજારો લોકોની અવરજવર છે તે ઊંઝા-ઐઠોર રોડ પર લક્ષચંડી મહોત્સવ મહાયજ્ઞ યોજાયેલ તે મુખ્ય રસ્તા પાસે મોટો ખાડો પડેલ છે અને બાજુમાં ગટરના તૂટેલા ઢાંકણાને લીધે અંધારામાં આવતા જતા વાહનોને અકસ્માતનુ ઝોખમ વધી ગયુ છે.

આ સમસ્યાની ગંભીરતા સમજી તંત્ર ક્યારે પગલાં ભરે છે તે હવે જોવાનું રહ્યુ.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!