ગત 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે કહ્યું કે ખતરનાક અને બીમાર કૂતરાઓને ઇન્જેક્શન આપીને મારી શકાય છે. માનવ જીવનનું રક્ષણ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. કોઈપણ અધિકારી જે નિર્દેશનું ઉલ્લંઘન કરે છે તેના પર અવમાનનોનો કેસ ચલાવવો જોઈએ. સુપ્રીમ કોર્ટના આ સ્ટેટમેન્ટને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદીઓને પૂછ્યું કે શું ખરેખર ખતરનાક કૂતરાઓને મારી નાંખવા જોઈએ? લોકોએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
