વઢવાણ મામલતદાર કચેરીમાં પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
ખેડૂતોને નજીવું વળતર ચુકવતા રોષ ઃ આંદોલનની ચીમકી ખેડૂતોની જમીનમાંથી વીજ લાઈન પસાર થવાને કારણે પાક અને જમીનને નુકસાન થતું હોવાની ફરિયાદો સુરેન્દ્રનગર – વઢવાણ મામલતદાર કચેરીમાં સ્થાનિક ખેડૂતોએ પાવરગ્રીડ…
લો-ગાર્ડનથી CN વિદ્યાલય સુધી 98 કરોડના ખર્ચે બનશે ઓવરબ્રિજ:780 મીટરના એલ આકારના બ્રિજનું કામ શરૂ, દોઢ લાખને ટ્રાફિકમાંથી મુક્તિ; 3 તબક્કામાં ડાયવર્ઝન, જાણો વૈકલ્પિક રૂટ
અમદાવાદમાં વધતી જતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખી AMC દ્વારા શહેરમાં મુખ્ય જંક્શનના સર્વે કરી ઓવરબ્રિજ બનાવી રહ્યા છે. શહેરના લો-ગાર્ડનથી પંચવટી જંકશનથી ગીતા સર્કલ થઈ CN વિદ્યાલય સુધી L આકારમાં…
129 મુ દેહદાન મેળવી સમગ્ર ઊંઝા નગરનું ગૌરવ વધારતું શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ.
તા- 15-12-25 ના રોજ ઊંઝાના પટેલ નટવરલાલ હરગોવનદાસ (સરદાર)નું દુઃખદ અવસાન થતાં તેમના પરિવારજનોએ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો, સ્વર્ગસ્થના દેહને વિસનગર નુતન મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અર્પણ કરવામાં…
સરદાર પટેલની 75 મી પુણ્યતિથિ નિમિત્તે spg મહેસાણા એ શ્રદ્ધાંજલિ પાઠવી.
મહેસાણા ખાતે શ્રી સરદાર પટેલ સેવાદળ-SPG ગ્રુપ દ્વારા અખંડ ભારતના શિલ્પી,લોખંડી મહાપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની 75 મી પુણ્યતિથી નિમિત્તે આજે સરદાર સાહેબની પ્રતિમાને ફુલહાર વિધિ અને હારતોરા કરી ‘જય…
‘માફી માગો અને કન્ટેન્ટ ડિલીટ કરો…’, ફિલ્મ ‘ધુરંધર’ને લઈને ગુજરાતમાં બલોચ સમુદાય મેદાને, સંજય દત્તને નોટિસ ફટકારી
Dhurandhar Movie Dialogue Case: ગુજરાત હાઇકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એક વકીલે તાજેતરમાં રિલીઝ થયેલી હિન્દી ફિલ્મ ‘ધુરંધર’માં બલોચ સમુદાય સામે અશ્લીલ, અપમાનજનક અને અવમાનના સ્પદ ભાષાનો ઉપયોગ કરીને બદનામ કરવામાં આવ્યો…
ITIના શિક્ષકે વિદ્યાર્થીઓને પટ્ટાથી ફટકાર્યા: VIDEO:ક્લાસમાં ગેરહાજર રહેવા બદલ માર માર્યો!, ABVPનું અલ્ટીમેટમ- શિક્ષક સામે કાર્યવાહી કરો નહીં તો આંદોલન કરીશું
બનાસકાંઠાના પાલનપુર સ્થિત આઈ.ટી.આઈ. કોલેજમાં વિદ્યાર્થીઓને માર મારવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પટ્ટેને પટ્ટે ફટકાર્યા હોવાનું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યો…
સિંગરવા કેમિકલ કંપનીમાં આગ ૨૫ કામદાર જીવ બચાવી દોડયા
અમદાવાદ, રવિવાર સિંગરવામાં કેમિકલ કંપનીમાં શોર્ટ સકટથી આગ લાગતા નાસભાગ મચી જમા પામી હતી. અચાનક આગ લાગતાં કંપનીમાં કામ કરતા ૨૫ કામદારો જીવ બચાવીને દોડયા હતા. બિકરાળ આગના ધૂમાડાના ગોટેગોટા…
