રાધનપુર કૈલાશ શોપિંગ સેન્ટરમાં આગની ઘટના: વેપારીઓનો આક્રોશ, તટસ્થ તપાસની માંગ
રાધનપુરના કૈલાશ શોપિંગ સેન્ટરમાં બનેલી ભયાનક આગની ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે. આ આગમાં અનેક વેપારીઓનું કરોડો રૂપિયાનું માલસામાન બળીને ખાખ થઈ જતાં વેપારીઓ પર આર્થિક આફત આવી પડી…
ખેડૂતોની 11 માંગણીઓ મુદ્દે AAP ના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીનીમુલાકાત લીધી
ખેડૂતોની 11 માંગણીઓને મુદ્દે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના પ્રતિનિધિમંડળે ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલમાં મુખ્યમંત્રીની મુલાકાત લીધી હતી. પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીની…
પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામેથી દેવભૂમિ દ્વારકા તરફ પગપાળા સંઘ નુ પ્રયાણ
તા-16-12-2025 ના રોજ પાટણ જિલ્લાના ચંદ્રુમાણા ગામેથી સતત નવ વર્ષથી પગપાળા દ્વારકાધીશના દર્શન કરવા માટે દેવભૂમિ દ્વારકા તરફ 19 શ્રદ્ધાળુઓનું પ્રયાણ થયું હતું. જે સતત નવ વર્ષથી સંઘવી તરીકેની સેવા…
જિલ્લા પુરવઠા અધિકારી, પાટણ દ્વારા સિદ્ધપુર શહેરમાં આકસ્મિક તપાસ દરમિયાન શંકાસ્પદ અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો
તા. ૧૬/૧૨/૨૦૨૫ ના રોજ જિલ્લા પુરવઠા અધિકારીશ્રી, પાટણ તથા પુરવઠા નિરિક્ષકશ્રીઓની ટીમ દ્વારા સિદ્ધપુર શહેરમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન જી-૩૦, શ્રીજી આર્કેડ, કાકોશી ફાટક, સિદ્ધપુર ખાતે…
ઊંઝા શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શિક્ષાપત્રી ભાષય કથા નિમિતે ભવ્ય નગરયાત્રા યોજાઈ.
ઊંઝાના બ્રાહ્મણ શેરીમા આવેલ નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા શ્રી નરનારાયણદેવ પીઠાધિપતી પ.પૂ.ધ.ધૂ. આચાર્ય મહારાજ શ્રી ની આજ્ઞાથી સમૈયોના ઉપલક્ષમા પંચ દિનાત્મક શિક્ષાપત્રી ભાષય સત્સંગ કથાનુ આયોજન ઊંઝા શ્રી સ્વામિનારાયણ…
પૈસાની લાલચમાં સાધુએ બેંક ખાતાં ભાડે આપી યુવાનોને પણ રવાડે ચડાવ્યા હતા
ભગવાધારી સાધુએ શ્વેત વસ્ત્રો ધારણ કરી લીધાં સાયબર ગઠિયાઓ બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા પાંચથી પચ્ચીસ હજાર ભાડું આપતા હતા જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં મ્યુલ એકાઉન્ટના નવ ગુનામાં અત્યારસુધીમાં ૧૭ શખ્સની…
અર્ટીકાની જીદ કરતાં ભાઈને સગા ભાઈએ જ પતાવી દીધો:સુરતનું કહી વડોદરા લઈ ગયો, મર્ડર કર્યા બાદ આખી રાત લાશ અલ્ટોમાં રાખી; પછી પેટ્રોલ છાંટી આગ ચાંપી
દાહોદ જિલ્લામાં 4 દિવસ પહેલા સળગેલી હાલતમાં એક લાશ મળી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. જેમાં અર્ટિકા લેવાની જીદે ચડેલા ભાઈને સગા ભાઈએ જ મિત્રો…
