ઊંઝા હાઇવે રિલાયન્સ પેટ્રોલ પમ્પ પાસે ઓવરબ્રીઝ અને હાઇવેને અલગ કરતા રોડ પર બોર્ડની સખ્ત જરૂર.
દિશા સૂચક બોર્ડ ના હોવાથી રાત્રે અજાણ્યા વાહન ચાલકો ઓવરબ્રીઝ ઉપર ભૂલથી ચડી જાય છે. અકસ્માતની સંભાવના. રોજ હજારો વાહનોની જ્યાં અવર – જવર છે તે ઊંઝા હાઇવે પર રિલાયન્સ…
Bank Cheque New Rule: આજથી બદલાઈ ગયો ચેક જમા કરવાનો નિયમ, હવે કલાકોમાં જ થઈ જશે ક્લિયર
સવારે 10થી 4 વાગ્યા સુધીમાં ચેક જમા કરાવવો જરૂરી : હાલ સાંજે 7 વાગ્યા સુધીમાં અને તા. 3 જાન્યુઆરીથી તો 3 કલાકમાં જ બેન્કોએ ચેક અંગે નિર્ણય લેવો પડશે Bank…
જગદીશ બન્યા ગુજરાત ભાજપના નવા ‘વિશ્વકર્મા’:CMએ શ્રીફળનો પડો ને પાટીલે BJPના ઝંડાથી આવકાર્યા, પત્નીએ પાણીના લોટાથી નજર ઉતારી ઘરમાં પ્રવેશ કરાવ્યો
લાંબા સમયથી ચાલતી ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખની અટકળોનો અંત આવ્યો છે. આજે 4 ઓક્ટોબરને શનિવારે પ્રદેશ ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે જગદીશ પંચાલના નામની સત્તાવાર જાહેરાત થઈ…
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ભુજ વાયુસેના ખાતે યોજાયેલ શસ્ત્ર પ્રદર્શનની મુલાકાત લીધી
વાયુસેનાની ઓપરેશનલ ક્ષમતા અને કૌશલ્યના પ્રદર્શનનું વિહંગાવલોકન કરતાં રાજ્યપાલશ્રી એરફોર્સ સ્ટેશન ભુજના એર કોમોડોર કે.પી.એસ. ધામાએ રાજ્યપાલશ્રીને ઓપરેશન સિંદૂરમાં ઉપયોગી વાયુસેનાના સાધનોથી અવગત કરાવ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતએ આજ રોજ ભુજ…
રાધનપુરમાં બલોચ મકરાણી સમાજનો આવેદનપત્ર : સલીમભાઈને ન્યાય મળે ત્યાં સુધી લડત ચાલુ રાખવાની ચેતવણી
રાધનપુર તા. સેવા સદન ખાતે આજે એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ સામે આવ્યો હતો. બલોચ મકરાણી સમાજના આગેવાનો તથા નાના-મોટા ભાઈઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈ સમાજના સલીમભાઈ અને તેમના ભાઈ સાથે થયેલા…
અમરેલીના જાફરાબાદ ના બલાણા ગામે વન્ય પ્રાણી સિંહણદ્વારા ૧૫ થી ૧૬જેટલા ઘેટા નુ કરેલ મારણ
જાફરાબાદ ના બલાણા ગામ ના માલધારી અરજણભાઇ રબારી ના રાત્રીના સમયે પોતાના પેક ફરજા મા વન્યપ્રાણી સિંહ ધૂસી જતા ૧૫થી૧૬ જેટલા ધેટાં બકરા નુ મોત નિપજેલ છે અને ૬ ધેટાં…
દિવાળી પહેલાં સુરતમાં નકલી ઘીની 3 ફેક્ટરી ઝડપાઈ:દાણાદાર બનાવવા કેમિકલ-કલર નાખતાં, 100 ગ્રામથી 15 કિલોનાં ટિન વેચતા, 10,000 કિલોથી વધુનો જથ્થો જપ્ત
દિવાળીના પહેલા જ સુરતમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ મોટી કાર્યવાહી કરીને નકલી ઘી બનાવતી ત્રણ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. અમરોલી અને કોસાડ વિસ્તારમાં આવેલી 3 જુદી-જુદી ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીઓ…
