Banaskatha : ભાદરવી પૂનમ મહા મેળો ૨૦૨૫ ભક્તિ અને આસ્થાના મહામેળામાં કલેકટરશ્રીએ યાત્રિકો સાથે વહેંચ્યો ઉમળકો. Banaskatha News
ત્રિશુળીયા ઘાટ ખાતે કલેકટરશ્રી મિહિર પટેલે યાત્રિકો સાથે સંવાદ સાધ્યો મહામેળામાં તંત્રની સુવિધાઓથી યાત્રિકો ખુશાલ: કલેકટરશ્રીએ પદયાત્રિકોની ભક્તિ અને શ્રદ્ધાને બિરદાવી શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી…
