સાંતલપુર નજીક NH-27 પર ૬૫ વર્ષ જૂનો જર્જરિત પુલ વાહનચાલકો માટે જોખમરૂપ
૨૦૦૭માં ફોરલેન હાઈવે બન્યો છતાં ભાદરનાલા પુલ નવીન ન થતા તંત્રની ગંભીર બેદરકારી સામે આવી સાંતલપુર તાલુકા નજીક નેશનલ હાઈવે–૨૭ પર આવેલ ભાદરનાલા તરીકે ઓળખાતો મહત્વનો પુલ હાલ અત્યંત જર્જરિત…
