13-08-25 શનિવારે ગોઠવાયેલ આ પોગ્રામમાં વક્તા તરીકે શ્રી દેવેન્દ્ર ત્રિવેદી દ્વારા ખૂબ જ સુંદર માહિતી આપી અને ઊંઝા, વડનગર, ખેરાલુ અને સતલાસણા તાલુકાના આચાર્યશ્રીઓ તથા શિક્ષકોને AI થી માહીતગાર કર્યા.


આ પ્રસંગે માનનીય ઊંઝા ધારાસભ્યશ્રી કે. કે. પટેલ અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી બી.એન. પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo- 987 986 61970
