તારીખ 28-10-25 મંગળવારે વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સવારે 9 વાગ્યાથી શરૂ થયેલ આ નવચંડી મહાયજ્ઞ સાંજે 4:30 વાગે પૂર્ણ થયેલ.

શ્રી મનુભાઈ રામાભાઇ પટેલ (સુણકા)

ના પરિવારે શ્રી ખોડિયાર માતાજી પરની પોતાની અપાર શ્રદ્ધાના ભાગરૂપે આ નવચંડી મહાયજ્ઞનું વિધિવત આયોજન કરેલ.

વિશેષ ઉલ્લેખનીય છે કે, શ્રી ખોડિયાર માતાનું આ મંદિર 400 વર્ષ જૂનું હોવાનું મનાય છે. ઐઠોર ગામનું એક સરસ પીકનીક પોઇન્ટ અને ધાર્મિક વાતાવરણવાળી આ જગ્યા પર મંદિર તરફથી વર્ષોથી અનેક જીવદયાને લગતી અને પર્યાવરણ જાણવણીની પ્રવૃત્તિઓ થાય છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo :987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!