આજ 6-2-26 શુક્રવારના રોજ દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્વ. શંભુભાઈ કચરાભાઈ પટેલ (સાવદરા) ની શ્રદ્ધા સાથે પુણ્ય સ્મુતિ જીવંત રાખવા શ્રી હીરાબેન અને તેમના પરિવારે ઐઠોર ગામ અને આજુબાજુના ખેતરોમાં રખડતા કુતરાઓને ખાવા માટે લાડવા બનાવડાવી – વિતરણ કરી જીવદયાના મહાન સત્કાર્ય કરી ધન્યતા અનુભવી હતી.

આ દિવસે તેમણે ઐઠોર ગામના બાલમંદિરના બાળકોને પણ નાસ્તો વિતરણ કર્યું હતું સાથે જીવદયા ને લગતી અન્ય સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરી.

સહયોગ ગ્રુપ, ઐઠોરના સેવકો સાથે આયોજિત તેમનું આ સેવાકાર્ય આખા ઐઠોરમાં પ્રેરણાદાયક અને પ્રશંસાને પાત્ર બની રહ્યુ છે.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!