આજે બપોરે 3 વાગ્યે સુભાષબ્રિજનું ભવિષ્ય નક્કી થશે:તોડીને નવો બનાવવો કે રિપેર કરવો એનો નિર્ણય લેવાશે; જર્મન ટેક્નોલોજી, AI, 3D મેપથી બ્રિજનો ડિજિટલ સર્વે શરૂ

અમદાવાદના પૂર્વ તેમજ પશ્ચિમને જોડતા અને સૌથી વ્યસ્ત ગણાતા એવા સુભાષબ્રિજમાં તિરાડ પડવાની અને સ્પાનનો ભાગ બેસી જવાની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બ્રિજ નિષ્ણાતોની એજન્સીઓ પાસે કરાવેલો રિપોર્ટ રાજ્ય…

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનો ફિયાસ્કો, 6માંથી 3 જગ્યાએ કોઈ નવી બજાર ઊભી કરાઈ નથી

(AI IMAGE) Ahmedabad Shopping Festival 2025: દેશ અને દુનિયાના સૌથી લાંબા શોપિંગ ફેસ્ટિવલ તરીકે જેને દર્શાવાઈ રહ્યો છે, તેવા અમદાવાદના શોપિંગ ફેસ્ટિવલના નામે જાણે કે ધુપ્પલ ચાલતું હોય તેવું ચિત્ર…

ધ્રાંગધ્રા પંથકમાં ખનીજ માફિયાઓ દ્વારા બેફામ ગેરકાયદે ખનન

તંત્રની ઉદાસીનતાથી ગ્રામજનોનો વધતો રોષ તંત્રની રહેમ નજર ગેરકાયદે ખનન થતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ ધ્રાંગધ્રા – ધ્રાંગધ્રા તાલુકામાં ભૂમાફિયાઓ દ્વારા પથ્થર, સફેદ માટી અને રેતીનું ગેરકાયદેસર Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/unbridled-illegal-mining-by-mineral-mafia-in-dhrangadhra-panthak-78882626931.html

ઐઠોર ગામે ઊંઝા કોલેજ NSS કેમ્પ અંતર્ગત વ્યસન મુક્તિ અને પ્લાસ્ટિક પોલ્યુશન અવરનેસ પોગ્રામ યોજાયો.

વડનગર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ના NSS ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. ધરતીબેન જૈન એ ઊંઝા કોલેજ NSS નો કેમ્પ જે ઐઠોર ગામમાં ચાલી રહ્યો હતો, તેમાં આજ રોજ પ્લાસ્ટિક પોલ્યુશન…

કડીના પર્યાવરણ પ્રેમી આચાર્ય ખોડાભાઈ પટેલ અને દીકરી હેપી-હની દ્વારા તુલસી પૂજન દિવસ ઉજવાયો.                      

25 ડિસેમ્બરનો દિવસ એટલે ‘તુલસી પૂજન દિવસ’. આ દિવસે ભારતભરના ધર્મપ્રેમીઓ તુલસી માતાનું પૂજન કરે છે.આપણું આગણું હંમેશા તુલસી ક્યારાથી શોભતું આવ્યું છે. તુલસી માત્ર છોડ નથી. તુલસી અનેક રોગોની…

લોકસભા સાંસદ શ્રી હરિભાઈ પટેલ દ્વારા આયોજિત સાંસદ ખેલ મહોત્સવનું સમાપન

(નુગર) મહેસાણા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સાંસદ ખેલ મહોત્સવ 2025નો સમાપન સમારોહ યોજાયો સાંસદ ખેલ મહોત્સવમાં વિજેતા થયેલા 764 જેટલા ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે મેડલ, ટ્રોફી અને…

તા-25-12-2025 ના રોજ શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મતિથી નિમિત્તે ઊંઝા ધારાસભ્ય શ્રી ના અધ્યક્ષ સ્થાને ઊંઝા સિવિલમાં દર્દીઓ માટે ફ્રૂટ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ભારત રત્ન ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય સ્વર્ગસ્થ શ્રી અટલ બિહારી વાજપેયીજી ની જન્મ શતાબ્દી નું વર્ષ નિમિત્તે તેમના સુશાસનના વારસામાં પોખરણ દ્વિતીય પ્રોજેક્ટ, કારગિલ યુદ્ધ દરમિયાન તેમનું નેતૃત્વ અને વડાપ્રધાન ગ્રામ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!