ઊંઝા બ્લડકેમ્પનું આયોજન યુ. એન. મહેતા કેન્સર હોસ્પિટલના સહયોગ માટે ઊંઝામાં બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.
તા:13-10-2025 ના રોજ આર. કે. ફાઉન્ડેશન ઊંઝા, રોટરી પરિવાર ઊંઝાના સંયુક્ત ઉપક્રમે બ્લડ કેમ્પનું આયોજન સ્વ. પટેલ સવિતાબેન પ્રભુરામદાસ પેપરીયાના સ્મરણાર્થે કરવામાં આવ્યું હતું. જેમાં ખૂબ મોટી સંખ્યામાં પરિવારના સભ્યો…
ઊંઝાના નગરશેઠ અને મહાન દાનવીર શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 83 મી પુણ્યતિથિ ઉજવાઈ.
ઊંઝા નગરના પનોતા પુત્ર, નગરના દાનવીર દાતા શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 83 મી પુણ્યતિથિ નિમિત્તે તારીખ:13-10-2025 ના રોજ શેઠ શ્રી મ. ર. પુસ્તકાલય, કોટકુવા ખાતે શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં શ્રી ઉમિયા…
ભાભર ખાતે આઇસીડીએસ ઘટક દ્વારા પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો.
આજરોજ આઇસીડીએસ ઘટક ભાભર દ્વારા નગરપાલિકા હોલ ભાભર ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર . જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર, ભાભર તાલુકા…
રાધનપુર સરદાર સરોવર નર્મદા નિગમમાં ભ્રષ્ટાચાર, ખોટા વેતન અને ગેરનીતિ સામે કામદારોની નાયબ કલેકટર પાસે રજુઆત
રાધનપુર: સરદાર સરોવર નર્મદા નિગમ લી.માં ચાલતી ગેરનિયંત્રણ અને ભ્રષ્ટાચાર સામે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન ઠાકોર નેતાઓ સાથે કામદારોનું સમર્થન લઈને તાત્કાલિક કાર્યવાહી માટે આગળ આવી છે. નોકરી…
ભાવનગરમાં આપના વોર્ડ પ્રમુખ પર બે શખસોનો હુમલો, બેનર ફાડવા બાબતે થઈ બોલાચાલી
Bhavnagar News: ભાવનગરમાં આમ આદમી પાર્ટી (AAP)ના કરચલીયાપરા વોર્ડના પ્રમુખ રમેશભાઈ પર બે શખસો હુમલો કર્યો હતો. શહેરના સાઈઠ ફળી ચોક ખાતે AAPની મિટિંગના બેનર ફાડવા બાબતે બોલાચાલી થયા બાદ…
“હોદ્દાનો દુરુપયોગ કરી ઉધરાણા કરતા બોગસ પત્રકારો હવે તેચી જજો
પાટણ સમી શંખેશ્વર વીસ્તાર માંબોગસ પત્રકારો થી સાવધાન — ઉઘરાણીના પ્રયાસો સામે સાવચેતી જરૂરી દીવાળી ટાઈમે બોગસ પત્રકારો સક્રિય બનતા સાચા, નિષ્ઠાવાન અને જવાબદાર પત્રકારોની છબી ખરડાય તે પહેલા પોલીસ…
હડદડ ગામે પથ્થરમારાની ઘટનાએ રાજકીય રંગ ધારણ કર્યો : AAPના નેતાઓ સહિત 85 સામે ગંભીર ગુનામાં FIR
બોટાદ જિલ્લાના હડદડ ગામે બનેલી પથ્થરમારાની ઘટના હવે રાજકીય ગરમાવો પકડી રહી છે. તાજેતરમાં થયેલ આ હિંસક ઘટનાને પગલે આમ આદમી પાર્ટીના નેતાઓ પ્રવીણ રામ, રાજુ કરપડા સહિત કુલ 85…
