જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જામનગર શહેર ભાજપના વોર્ડ પ્રમાણેના હોદ્દેદારોની નિમણૂક કરાઇ
Jamnagar BJP : ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દ્વારા ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર સંગઠનના પ્રભારી તરીકે ધનસુખભાઇ ભંડેરીની નિમણૂક કરવામાં આવેલ છે. ઉપરાંત ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન…
નોરતાં સુધી મંદી ને મોંઘવારી રહેવાની:ચોમાસામાં અતિવૃષ્ટિ ને વાવાઝોડાનો માર, 60 ઈંચ સુધી વરસાદ પડી શકે; હોળીની જ્વાળાઓ અને ગ્રહણના આધારે જ્યોતિષી વરતારો
વર્ષ 2026 માટે હોળીની ઝાળના આધારે ગુજરાતના જાણીતા આગાહીકારો અને જ્યોતિષીઓએ ચોમાસા અને દેશની સ્થિતિ અંગે મહત્ત્વનો વરતારો રજૂ કર્યો છે, જેમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.…
વડોદરાની દાંડિયા બજારમાં રફતારનો કહેર : બાઈક ચાલકે મોપેડ સવાર બે યુવતીઓને અડફેટે લીધી
Vadodara Accident : વડોદરા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખાળે ગઈ હોય તેમ એક પછી એક ગંભીર અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે. આજે દાંડિયા બજાર વિસ્તારમાં વધુ એક અકસ્માતમાં બે યુવતીઓ…
કુવૈતમાં સુરતના એન્જિનિયરની બસ પર મિસાઈલનો કાટમાળ પડ્યો, VIDEO:’ભાસ્કર’ને હુમલાના દૃશ્યો બતાવ્યા, કહ્યું-‘રાતના 3 વાગ્યથી સતત ધડાકા ચાલુ છે’, દુબઈની એક હોટલમાં 20 સુરતી ફસાયા
ઈરાન પર અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરાયેલા હુમલા બાદ ફાટી નીકળેલા યુદ્ધની આગ મિડલ ઈસ્ટના અન્ય દેશો સુધી ફેલાઈ છે. ત્યારે મિડલ ઈસ્ટમાં કામ કરતા હજારો ભારતીય નાગરિકોની ચિંતા વધી…
ભારત વિકાસ પાલનપુર શાખા દ્વારા વિશ્વ મહિલા દિન નિમિત્તે હાડકાની ગુણવત્તા તપાસ (BMD)કેમ્પનું આયોજન મોદી હોસ્પિટલ પાલનપુર ખાતે કરવામાં આવ્યું.
દીપ પ્રાગટ્ય અને વંદે માતરમ કુમકુમ તિલક સાથે કેમ્પની શુભ સરુઆત કરવામાં આવી આ કેમ્પમાં 105 જેટલા સભ્ય- પરિવારજનોનો (BMD બોન મિનરલ ડેન્સિટી ટેસ્ટ) ચેકઅપ કરવામાં આવ્યો. તેમજ તેનો રિપોર્ટ…
માર્ચથી જ કાળઝાળ ગરમીની શરૂઆત, આ વર્ષે રેકોર્ડ તૂટવાની શક્યતા:ડીસામાં સૌથી વધુ 34.2 ડિગ્રી તાપમાન, મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પહોંચી શકે
રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચમાં જ તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. સામાન્ય રીતે એપ્રિલમાં જોવા મળતી ગરમીએ આ વર્ષે થોડી વહેલી…
વરાણા ખાતે ખોડિયાર માતાજી ધામે નવચંડી યજ્ઞ અને કોંગ્રેસની મહત્વપૂર્ણ બેઠક
તા. 01/03/2026 ના રોજ આઈ શ્રી ખોડિયાર માતાજી ધામ ખાતે ધાર્મિક અને રાજકીય પ્રવૃત્તિઓનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું. રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ દ્વારા નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું,…
