Latest Post

રાધનપુર નગરપાલિકા ના રોડ-રસ્તા અને ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું, નહીં તો આત્મવિલોપન ચીમકી આપી કચરાના કન્ટેનરો હટાવી દેતા સ્વચ્છતાના આગ્રહી લોકો મુશ્કેલીમાં: પુનઃ મૂકવા માગ પરિવાર-પોલીસ હાજરીમાં પ્રેમીએ પ્રેમિકાને ખોળામાં સુવડાવી ગળું કાપ્યું:યુવકે પોતાના ગળા પર પણ ઘા ઝીંક્યા, ભાગેલા પ્રેમીપંખીડાને લઈને જતાં હતાં, ગાંધીનગરની હોટેલમાં ખેલાયો ખૂની ખેલ પાટણ જિલ્લામાં ગેરકાયદેસર ખનનનો પર્દાફાશ : માફિયાઓ ભાગ્યા, લોડર સહિત 5 ટ્રેક્ટર જપ્ત – ધમકીનો મામલો ગરમાયો રાજ્યના પોલીસ વડા જી.એસ. મલિકનો મોટો પ્રજાલક્ષી નિર્ણય, હવે નાગરિકોએ ગાંધીનગર સુધી ધક્કા નહીં ખાવા પડે!

જય ઠાકોર સમાજ  એક સમાજ એક રિવાજ  શ્રેસ્ટ સમાજ એક રિવાજ શ્રેષ્ઠ સમાજ એક રિવાજ 

તા-14-1-2026 નાં રાધનપુર તાલુકામાં અને 16 મહેમદાવાદ જીલ્લા પંચાયત સીટ પર નાં પ્રેમનગર ગામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ ઓગળ થળી એ થયું એને અનુસરવા તથા બંધારણ ને ગામમાં લાગું કરવા…

મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ દ્વારા ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ.

મહેસાણા લોકસભા ક્ષેત્રના સાંસદ હરિભાઈ પટેલે ઉત્તરાયણ પર્વ (મકરસંક્રાંતિ) ની ઉજવણી ભવ્ય રીતે કરી હતી. આ પર્વની ઉજવણીમાં તેમણે વિવિધ સ્થળોએ પતંગ ચગાવી તેમજ સ્થાનિક કાર્યકર્તાઓ, નાગરિકો અને પદાધિકારીઓ સાથે…

અમદાવાદમા‌ ઉત્તરાયણ પર બેવડો માર, કાતિલ ઠંડી વચ્ચે હવામાં ઝેર ભળ્યું, AQI ખરાબ શ્રેણીમાં

Uttarayan 2026: ગુજરાતમાં આજે (14મી જાન્યુઆરી) ઉત્તરાયણનો પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાઈ રહ્યો છે, પરંતુ આ આનંદની સાથે જ પર્યાવરણીય ચિંતા પણ વધી છે. અમદાવાદના આકાશમાં બુધવારે વહેલી સવારથી જ રંગબેરંગી…

જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી દ્વારા વૃદ્ધાશ્રમની મુલાકાત અને આંગણવાડીના બાળકોને લાડુ વિતરણ

તારીખ 13 1 2026 ના રોજ સામાજિક ધાર્મિક અને શૈક્ષણિક તથા આરોગ્ય લક્ષી સેવાકીય કાર્યો નિસ્વાર્થ ભાવે કરતી સંસ્થા એટલે જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ સાહેલી, આજે શપથવિધિના પછી તરત જ…

રામાયણના ‘રામ’ એ પાલિતાણામાં પતંગ ચગાવી:અમિત શાહે અમદાવાદ અને હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી

ગુજરાતમાં ધીમેધીમે ઉત્તરાયણનો માહોલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં CMએ પતંગ ખેંચતા લોકોએ બૂમો પાડી હતી. તો અમિત શાહે પરિવાર સાથે જગન્નાથ મંદિરમાં પૂજા કરી, ગૌમાતાનું પણ પૂજન કર્યું હતું.…

બોટાદ વોર્ડ નં 9 માં ભૈરવાચોક થી રામજી મંદિર વિસ્તાર માં પેવર બ્લોક રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું

તા.12/1/2026/ ના રોજ વોર્ડ નં 9 માં ભૈરવાચોક થી રામજી મંદિર વિસ્તાર માં પેવર બ્લોક રોડ નું ખાત મુહર્ત કરવામાં આવ્યું તેમાં અંદાજિત ખર્ચ 55 લાખ ના ખર્ચે બનાવવામાં આવશે…

રોહિત-કોહલી રાજકોટમાં છેલ્લી મેચ રમશે!:મેચ પહેલાં પ્લેયર્સે નેટ્સમાં પરસેવો પાડ્યો; બુધવારે બીજી વન-ડેમાં રનનો વરસાદ જોવા મળી શકે

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી વન-ડે સિરીઝની બીજી મેચ આવતીકાલે (14 જાન્યુઆરી)એ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ પર રમાવાની છે. જેના માટે બંને ટીમ સોમવારે જ રાજકોટ આવી પહોંચી હતી. આજે બપોરે…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!