Gujarat : વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગારમાંથી ગેરકાયદેસર કપાતનો મુદ્દો તીવ્ર બન્યો : પ્રધાનમંત્રીને અરજી, ન્યાયની માંગ. Gujarat News
ગુજરાત રાજ્યમાં વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગાર સંબંધિત મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તાલીમાર્થીઓએ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પત્ર લખીને પોતાના હકોની રક્ષા માટે ન્યાયની માગણી કરી છે. પ્રાપ્ત માહિતી…
