Tag: Gujarat News

Gujarat : વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગારમાંથી ગેરકાયદેસર કપાતનો મુદ્દો તીવ્ર બન્યો : પ્રધાનમંત્રીને અરજી, ન્યાયની માંગ. Gujarat News

ગુજરાત રાજ્યમાં વ્યાવસાયિક તાલીમાર્થીઓના પગાર સંબંધિત મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. તાલીમાર્થીઓએ સીધા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમક્ષ પત્ર લખીને પોતાના હકોની રક્ષા માટે ન્યાયની માગણી કરી છે. પ્રાપ્ત માહિતી…

અખિલ ભારતીય કોળી સમાજ યુવા એકમની રાષ્ટ્રીય અને રાજ્ય પદાધિકારીઓની નિમણૂક.

અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી વીરેન્દ્ર કશ્યપે રાષ્ટ્રીય સ્તરે યુવા એકમની રચના કરી છે. યુવા એકમના પદાધિકારીઓ નીચે મુજબ નિમણૂક કરવામાં આવ્યા છે. પ્રમુખ: મુકેશ મહાવર (રાજસ્થાન) ઉપપ્રમુખ:…

Gujarat : રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત. Gujarat News

પાન-મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર વધુ એક વર્ષનો પ્રતિબંધ રાજ્યમાં ગુટકા, તમાકુ કે નિકોટીન યુક્ત પાન-મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર ફુડ સેફટી સ્ટાન્ડર્ડ એકટ-૨૦૦૬ અન્વયેના નિયમો તથા તેના…

Gujarat : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેશે… Gujarat News

રાજ્ય સરકાર દ્વારા સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને પગલે અસરગ્રસ્ત થયેલા વિસ્તારમાં રાહત સામગ્રી સહિતની સહાય પહોંચાડાઈ રહી છે; 18,000 રાશન કિટ પૂરગ્રસ્ત વિસ્તાર માટે રવાના કરાઈ… વરસાદથી…

Gujarat : નેક્સ્ટ જેન GST સુધારાઓને ગુજરાતના વ્યાપારી સંગઠનોએ હકારાત્મક પ્રતિસાદ સાથે આવકાર્યા… Gujarat News

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની મુલાકાત લઈ રાજ્યના ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ આભાર વ્યક્ત કર્યો… ઉદ્યોગમંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીશ્રીને મળેલા ઉદ્યોગ એસોસિએશનના પ્રતિનિધિઓએ કેન્દ્ર સરકાર દ્વારા GST માળખામાં કરાયેલા નવા…

Gadhinagar : ગુજરાત રાજ્યના લોકલાડીલા માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં ગાંધીનગર સ્થિત તેમના નિવાસ્થાને 5મી સપ્ટેમ્બર – શિક્ષક દિન ના રોજ રાજ્યના કુલ 37 ઉત્કૃષ્ટ કામગીરી કરનાર શિક્ષકો સાથે ‘પ્રેરણા સંવાદ’ કાર્યક્રમ યોજાયો. Gadhinagar News

આ પ્રેરણા સંવાદ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાની છેવાડાની સ્કૂલ પી.એમ. શ્રી ધોકાવાડા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી સેંધવ સુરેશભાઈ શીવાભાઈ સાથે સંવાદ કરી તેમની વિશિષ્ટ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ મુખ્યમંત્રી…

Gujarat : નાગરિકોના હિતમાં રાજ્ય સરકારનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય. Gujarat News

નાગરિકોને ઓછા દરે વીજળી પૂરી પાડવા જુલાઈ-૨૦૨૫થી ફ્યુઅલ સરચાર્જના દરમાં પ્રતિ યુનિટ ૧૫ પૈસાનો ઘટાડો કરાયો: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઇ નાગરિકોએ તા. ૦૧.૦૭.૨૦૨૫થી કરેલા વીજ વપરાશ ઉપર ફ્યુઅલ સરચાર્જ…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!