સુનિલભાઈ પટેલ અને તેમના પરિવારે ઐઠોરમાં કુતરાઓને લાડવા ખવડાવી તેમના પિતા અને દાદા – દાદીની પુણ્ય સ્મુતિ ગામજનોમાં જીવંત રાખી.
શિયાળાની સખ્ત ઠંડીમાં પણ રખડતા કુતરાઓને દેશી – પ્રોસ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે સ્વ. પટેલ જ્યંતિભાઈ ખોડાભાઈ ( j.k.), સ્વ. પટેલ રઈબેન ખોડાભાઈ, સ્વ. ખોડાભાઈ…
