દુર્ગાષ્ટમીએ અષ્ટ ભુજાધારી મા દુર્ગાનો અલૌકિક સાક્ષાત્કાર:ગાંધીનગર કલ્ચરલ ફોરમમાં હજારો દીવડાથી માની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરાઈ; બ્રહ્માંડની આદ્યશક્તિના સાક્ષાત દર્શન કરો
ગાંધીનગર કલ્ચરલ ફોરમના આંગણે આયોજિત નવરાત્રિ ગરબા મહોત્સવમાં દુર્ગાષ્ટમીની પવિત્ર રાત્રિએ ભક્તોને અષ્ટભુજાવાળી મા દુર્ગાનો અલૌકિક સાક્ષાત્કાર થયો હતો. હજારોની સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીએ પરમ કૃપાળુ મા ભગવતીના પ્રેમપૂર્વક પ્રણામ સાથે…
