Category: ગુજરાત

કેનાલ અને પાણીની લાઇનો સાથે ચેડા કરનારાઓને પકડી લઇ કાયદેસર કરાશે

ખેતીની મોસમ શરૃ થતાં પાણીની ચોરી રોકવા નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યકિત પમ્પ મુકીને અથવા ટેન્કર દ્વારા પાણી લઇ શકાતું નથી ગાંધીનગર : ખેતીની મોસમ શરૃ…

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે ગાંધીધામના ઓસ્લો સર્કલ ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુનઃ સ્થાપિત પ્રતિમાનું થયું અનાવરણ 

મુખ્યમંત્રીશ્રી દ્વારા ટાગોર રોડ પર નવનિર્મિત ફલાય ઓવરબ્રીજનું ”ડૉ. બાબાસાહેબ આંબેડકર બ્રીજ”નામકરણ કરાયું ઓસ્લો ખાતે સર્કલ ડેવલોપમેન્ટ એન્ડ પાર્કિંગ ફેસેલીટીના વિવિધ કામની તકતીનું મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાયું અનાવરણ આજરોજ ગાંધીધામ ખાતે…

આજ રોજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કચ્છ જિલ્લાની મુલાકાતે

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીધામ મહાનગરપાલિકાના રૂ. ૧૭૬ કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું ખાતમૂહુર્ત કરશે ભુજના લાલન કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી કચ્છના રૂ. ૫૦૦ કરોડથી વધુના વિકાસકાર્યોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમૂહુર્ત…

રેવન્યું ગુરુ રમણીકભાઈનો નવમો રેવન્યુ તાલીમ કેમ્પ

રાજકોટ-રેવન્યું ગુરુ રમણીકભાઈ કોટડીયાનો નવમો તાલીમ કેમ્પ તા.૨ ૨-૧૧-૨૦૨૫ અને ૨૩ નવેમ્બરમાં યોજાયો, અને જગતના તાત એવા ખેડૂતો રેવન્યુંમાં પિલાઇ રહ્યા છે. ત્યારે ખેડૂતોની ખેતી માટે રેવન્યુ રેકર્ડના રાહબર ખેડૂતોને…

ગાય છોડાવવાપશુમાલિકે ઢોર પાર્ટીના સ્ટાફ સાથે ઝપાઝપી કરી

શહેરના સુભાનપુરા ઝાંસી કી રાણી સર્કલ પાસે રખડતા ઢોર પકડવાની કામગીરી દરમિયાન પકડેલી ગાય પશુપાલકો છોડાવી જતા ફરિયાદના આધારે ગોરવા પોલીસે બે શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. મ્યુ. કોર્પોરેનની દબાણ…

જૂનાગઢ સિવિલમાં એક દિવસમાં 4 બાળકોનાં મોતનો આક્ષેપ, VIDEO:પરિવારે કહ્યું- ડોક્ટરોની બેદરકારીને કારણે મોત; ગાયનેક વિભાગના વડાએ આક્ષેપો પાયાવિહોણા ગણાવ્યા

જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આક્ષેપો અને હોબાળાનું કેન્દ્ર બની છે. 21 નવેમ્બરના રોજ કાલસારીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલમાં ભારે હોબાળો મચાવ્યો હતો. આ…

પાટણ-ઉંઝા રોડ ઉપર ધારપુર નજીક આવેલ રોયલ બિઝનેશ પાર્ક નામના ગોડાઉનમાંથી “માવજત પ્યોર કાઉ ઘી” નામે શંકાસ્પદ ભેળસેળવાળુ બનાવટી ઘી તથા સોયાબીન તેલ તથા પામ ઓઈલ ભરેલ નાના મોટા સાઇઝના ડબ્બા/બોસ/પાઉચ નંગ-૬૧૪૦ જેની કુલ રૂ.૧૦,૮૧,૦૧૦/- નો મુદ્દામાલ પકડી પાડતી એલ.સી.બી પાટણ

પાટણ પોલીસ અધિક્ષકશ્રી, વી.કે.નાયી સાહેબ પાટણ દ્રારા પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “બનાવટી/ભેળસેળવાળી ખાધ્ય ચીજવસ્તુ” બાબતે પરીણામલક્ષી કામગીરી સારૂ એલ.સી.બી.પાટણને સુચના કરતાં પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.જી.ઉનાગર એલ.સી.બી.પાટણના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.સ્ટાફના માણસો…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!