આજે આસો વદ ચોથ હોવાથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે શ્રી ગણપતિ મંદિરે હજારો દર્શનાર્થીઓએ લાભ લીધો.
આજે 10-10-25 આસો વદ ચોથ ને શુક્રવાર હોવાથી વહેલી સવારથી જ ભક્તો લાઈનમાં જોડાઈ દાદાના દર્શન કરી આનંદ અનુભવતા હોય છે. લાખો ભક્તોના શ્રદ્ધાનું કેન્દ્ર બની ચૂકેલ કળિયુગના જીવંત દેવ…
