Day: October 20, 2025

મોરાલ ધામના ભુવાજી શ્રી સીએન પ્રજાપતિ દ્વારા દરેક ધર્મપ્રેમી જનતાને દિવાળી અને નૂતન વર્ષની શુભકામના પાઠવવામાં આવી

મોરલધામના ભુવાજી સી એન પ્રજાપતિ દ્વારા દરેક સમાજના ધર્મ પ્રેમી જનતાને દિવાળી અને નૂતન વર્ષ ની શુભકામના પાઠવવામાં આવી સધીમાનુ રજવાડું મોરલધામ આવનાર વર્ષ સર્વ માટે સુખદાય નીવડે તેવી ભુવાજી…

‘અમારી માટે સાચી દિવાળી તો લાભપાંચમ પછી જ શરૂ થાય છે’

રાજકોટ ફાયર બ્રિગેડના ફાયરમેન કહે છે 13 વર્ષથી લઇ 29 વર્ષ સુધી પરિવાર સાથે દિવાળીની ઉજવણી નહીં કરી શકનાર ફાયરમેનને તેનો કોઇ રંજ નથી રાજકોટ, : દિવાળીના તહેવારો જ્યાં લોકો…

દ્વારકા જગતમંદિરમાં દિવાળી પર્વની પરંપરાગત ઊજવણી:ઠાકોરજી બન્યા ‘શામળા શેઠ’, સોનેરી રંગના વિશેષ વાઘાનો અલૌકિક શૃંગાર અને દિવ્ય દીપમાલા

દ્વારકાધીશ જગતમંદિરમાં આ વર્ષે રૂપ ચતુર્દશી અને દિપાવલીના પાવન પર્વ નિમિત્તે દિવ્ય અને અલૌકિક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઠાકોરજીના હાટડી દર્શન અને દિપમાલા દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું,…

સાળંગપુરધામમાં કાળી ચૌદશે યોજાયો ભવ્ય યજ્ઞ-અન્નકૂટ, દાદાને પહેરાવાયો સુવર્ણ-હીરાજડિત મુગટ

Salangpur Hanumanji Temple : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે (20 ઓક્ટોબર) ના રોજ કાળી ચૌદશના પાવન પર્વની ભવ્ય અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી…

પવિત્ર દિવાળીના પાવન દિવસે પાળીયાદ સ્થિત પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યા ખાતે આજે પ્રભાતથી જ ભક્તિભાવનું સમુદ્ર ઉમટી પડ્યું છે.

ઠાકર શ્રી વિહળાનાથ અને ભગવાન શ્રી રાઘવેન્દ્ર સરકારના દર્શન માટે હજારો ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા તથા પૂજ્ય શ્રી ભયલુબાપુના આશીર્વાદ મેળવનાર સેવકોમાં…

દિવાળીના તહેવારે જ કરંટ લાગતા 13 વર્ષના કિશોરનું મોત:ડિંડોલીમાં ચા અને પાન-કોલડ્રિંક સેન્ટરમાં ફ્રિજ ખોલતા જ કિશોરને કરંટ લાગ્યો, દીકરાના મૃતદેહ પાસે માતાના હૈયાપાટ રુદન

આજે દિવાળીના પાવન દિવસે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક દુર્ભાગ્ય પૂર્ણ અને શોકજનક બનાવ સામે આવ્યો છે, જ્યાં કરંટ લાગવાથી એક માસૂમ 13 વર્ષના કિશોરનું કરુણ મોત થયું છે. આ…

દેવ કંબોઇ ઝાપડી માતાજી મંદિરે દિવાળીની ઉજવણી

ભુવાજીશ્રી દ્વારા સેવકોને મીઠાઈ વિતરણ, વેસન મુક્ત સંદેશ આપ્યો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવ કંબોઇ ગામે આવેલ પ્રસિદ્ધ ઝાપડી માતાજીનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું પાવન સ્થાન ગણાય છે. દર રવિવારે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!