72 ટકા અગ્નિવીરોને નોકરીનો તણાવ, 52 ટકાને ભવિષ્યમાં નોકરીની તકો અંગે ચિંતા
વડોદરાઃ કેન્દ્ર સરકારે સેનામાં ભરતી માટે લાગુ કરેલી અગ્નિવીર યોજનાના ફાયદા અને ગેરફાયદા અંગે આજે પણ ચર્ચા થતી રહી છે.એમ.એસ.યુનિવર્સિટીની સોશ્યલ વર્ક ફેકલ્ટીના માસ્ટર ઓફ સોશ્યલ વર્ક કોર્સના વિદ્યાર્થી મનિષ…
