જાફરાબાદ તાલુકાના કડીયાળી ગામે શિક્ષકો અને વિદ્યાર્થીએ કરુણા, દયા, અને અહિંસાના મૂલ્યો અંગે પ્રતિજ્ઞા લીધી.
સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, કડિયાળી ખાતે ૧૪ જાન્યુઆરી મકરસંક્રાંતિના અનુસંધાને કરુણા અભિયાન–૨૦૨૬ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ વિધાર્થીઓ તથા શિક્ષકોને કરુણા,…
