ભાજપના જ પાંચ MLAનો CMને પત્ર, પ્રજાના કામ થતાં નથી:અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવે છે, અધિકારીઓની માનસિકતા ખરાબ, 8 વર્ષ બાદ ફરી બળાપો કાઢ્યો
રાજ્યના વહીવટી તંત્રમાં વ્યાપ્ત અરાજકતા અને અધિકારીઓની ખરાબ માનસિકતા સામે વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ…
