જીનલબેન અને નીરવકુમારે ઐઠોરમાં કુતરાઓને લાડવા ખવડાવી માં-બાપની પુણ્ય સ્મુતિ લોકમાનસમાં જીવંત રાખી.
શિયાળાની સખ્ત ઠંડીમાં પણ રખડતા કુતરાઓને પ્રોસ્ટિક ખોરાક મળી રહે તે હેતુથી ઊંઝા તાલુકાના ઐઠોર ગામે સ્વ. ગોપાળભાઈ શિવરામદાસ પટેલ અને રમીલાબેન ગોપાળભાઈ પટેલ (સાવદરા) ખારો કૂવો, સુંસરીયા વાસ પાસે,…
