PM મોદી અને અદાણીનો ડીપફેક વીડિયો 48 કલાકમાં હટાવવા આદેશ:જયરામ રમેશ, પવન ખેડા સહિતના કોંગ્રેસ નેતાઓને અમદાવાદ સિવિલ કોર્ટની શો-કોઝ નોટિસ

અદાણી એન્ટરપ્રાઇઝિઝ લિમિટેડ દ્વારા દાખલ કરાયેલા માનહાનિના દાવાના જવાબમાં અમદાવાદ જિલ્લા સિવિલ કોર્ટે કોંગ્રેસ અને તેના ચાર નેતાઓ જયરામ રમેશ, સુપ્રિયા શ્રીનેત, પવન ખેડા અને ઉદય ભાનુને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…

બનાસકાંઠા કલેકટર મિહીરભાઇ પટેલ, જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હિતેશભાઈ પટેલ અને જીવ જોય સંસ્થા કે જેના ફાઉન્ડર શ્રી સંદીપભાઈ ગોલકીયાના ઉપક્રમ દ્વારા આ સમગ્ર નોબેલ પુરસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.

ભાભર આદર્શ ઉ.મા.શાળાના આચાર્યશ્રી વી.એસ.પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુવારે નોબેલ પ્રાઇઝ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનનો મુખ્ય હેતુ ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને વિજ્ઞાન સહિત વિવિધ ક્ષેત્રોમાં થયેલા…

કાકોશી પો.સ્ટે. વિસ્તારમાંથી મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા “બોગસ ડોકટર” ઝડપી પાડતી એસ.ઓ.જી. ટીમ પાટણ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ…

દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય ૮૦ લાખની માગણી કરી ધમકી

વડોદરા,દોઢ કરોડની સામે ૪.૩૯ કરોડ ચૂકવી દેવા છતાંય અમદાવાદના ફાઇનાન્સર દ્વારા વધુ ૮૦ લાખની માગણી કરી રિવોલ્વર બતાવી ધમકી આપવામાં આવતી હતી. મકરપુરા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી રિવોલ્વર અને…

80 લાખના ઘર માલિકોને જમવા-રહેવાના પણ ફાંફા:નવા ફ્લેટના બાંધકામથી સુરતની શિવ રેસિડન્સીના 400 રહીશો ભટકવા મજબૂર, SMCની બે અધિકારીને શો-કોઝ નોટિસ

જે દીવાલોએ 15 વર્ષ સુધી એક પરિવારને હૂંફ આપી, જે આંગણામાં બાળકો મોટા થયા અને જે મકાન ખરીદવા માટે મધ્યમવર્ગીય પરિવારોએ પોતાની આખી જિંદગીની મૂડી લગાવી દીધી, તે જ મકાન…

ચાણસ્મા પો.સ્ટે. વિસ્તારમાંથી મેડીકલ ડીગ્રી વગર જાહેર જનતાના આરોગ્ય સાથે ચેડા કરતા બે (૦ર)”બોગસ ડોકટર” ઝડપી પાડતી પાટણ એસ.ઓ.જી. ટીમ પાટણ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ પોલીસ અધિક્ષક પાટણનાઓ તરફથી પાટણ જીલ્લામાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા “નકલી (બોગસ)ડોકટર” પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલ સુચના તથા એસ.ઓ.જી.પો.ઇન્સ…

ઊંઝા નગરના ભામાશા શેઠ શ્રી મગનલાલ રવિકરણદાસની 160 મી જન્મજયંતી નિમિત્તે પુસ્તકાલય ખાતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી.

તેમના અમૂલ્ય પુણ્યકાર્યોની યાદગીરી રૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ શેઠની પુણ્યતિથિ ઉજવવામાં આવી. ઊંઝા નગર ઉપર તેમનું ના ચૂકવી શકાય તેટલું મોટુ ઋણ છે. ઊંઝામાં લાયબ્રેરી, પાંજરાપોળ, હોસ્પિટલ,…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!