ગાંધીધામમાં રહેતા 42 વર્ષીય પ્રજાપતિ યુવાનોનું હાર્ટ અટેક થી મોત
મૂળ રાધનપુર તાલુકાના ભાડિયા ગામના વતની હાલ રહે ગાંધીધામ પ્રજાપતિ કલ્પેશભાઈ નાથાભાઈ ઉંમર વર્ષ 42 નું અચાનક હાર્ટ એટેક આવતા મોત થયું હતું આ યુવાન ટ્રાવેલ્સના ધંધા સાથે જોડાયેલ હતો…
રાધનપુર ખાતે વઢીયાર આહીર સમાજ દ્વારા સ્નેહ મિલન અને કર્મચારી સન્માન સમારોહ યોજાયો
પાટણ જિલ્લાના રાધનપુર ખાતે શ્રી વઢીયાર વાગડ ચોરાડ આહીર કેળવણી મંડળના સંયોજનમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન સમારોહ, કર્મચારી સન્માન સમારોહ અને માર્ગદર્શન સેમિનાર–2025નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ…
હરિદ્વાર ફરવા ગયેલી મહિલાના ઘરમાં ચોર ટોળકી ત્રાટકી
વડોદરા,હરિદ્વાર ફરવા ગયેલી સિનિયર સિટિઝનના ઘરને નિશાન બનાવી ચોર ટોળકી સોના – ચાંદીના દાગીના અને રોકડા મળી કુલ ૧.૦૮ લાખની મતા ચોરી ગઇ હતી. માંડવી મહેતા પોળ ચંદ્ર નગર સોસાયટીમાં…
પેંગોલિનની તસ્કરી મામલે ઝડપાયેલા 2 આરોપી 5 દિવસના રિમાન્ડ પર:દુર્લભ ગણાતા સરિસૃપને 22 કરોડમાં વેચવાના હતા, વનવિભાગે મુક્ત કરાવ્યું
વિશ્વમાં અતિ દુર્લભ ગણાતા પેંગોલિન (કીડીખાઉ)ની તસ્કરીનો પર્દાફાશ થયો છે. રાજકોટ SOGએ ગીર સોમનાથના ઘાંટવડ ગામમાં દરોડો પાડી એક ઓરડીમાં ગોંધી રખાયેલી પેંગોલિનને મુક્ત કરાવ્યું છે. આ પેંગોલિનને આરોપીઓ 22…
eFIR મોબાઇલ ચોરીના ગુન્હાના આરોપીને મુદામાલના મોબાઇલ સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો શોધી કાઢતી સિધ્ધપુર પોલીસ
પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ જીલ્લામાં મોબાઇલ ગુમ/ચોરી બાબતે દાખલ થયેલ eFIR/FIR અનડીટેક્ટ હોઇ જે શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પંડયા સાહેબ તથા પોલીસ…
આજે સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતમાં ભારે વરસાદ:26 જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ, અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો, અમરેલી તેમજ અમદાવાદમાં મોડીરાત્રે વરસાદી માહોલ જામ્યો
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસો માટે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. આજથી અમરેલી, ગીર-સોમનાથ અને દીવમાં ભારેથી અતિ…
સ્ટેચ્યૂ ઓફ યૂનિટીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વરમાં નર્મદા નદી કાંઠે ઘાટની કામગીરી વખતે ભેખડ ધરાશાયી થતા ત્રણના મોત
રાજપીપળા તા.૨૬ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિની સ્ટેચ્યૂ ઓફ યૂનિટિ ખાતે ઉજવણી માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે આજે રાત્રે કેવડિયા કોલોનીથી ત્રણ કિ.મી. દૂર અક્તેશ્વર…
